SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર” પરિમિત સસારવાળા છે. “ નો તુદિપ ” તે દુલ ભમેધિક નથી પણ ‘મુજમ વૈદિપ્” સુલભ એષિક છે. “નોવિજ્ઞાઽદેજ્ઞરાજી” તે વિરાધક નથી પણ આરાધક જ છે “નો ગર્વાનેામે તેઓ અચરમ નથી પણ ચરમ જ છે. “સત્યં નયન” આ રીતે સનકુમારમાં બધા પ્રશસ્ત ગુણા જ છે એમ જાણવું, “નો બાત” તેમનામાં અભવસિદ્ધિકિ આદિ અપ્રશસ્ત ગુણુા નથી. 66 66 ,, ' “સે કેળ અંતે ! વં ઘુઘરૂ | ” ગૌતમ પૂછે છે, “ હે ભદન્ત ! આપ શા કારણે એવું કહા છે કે સનત્કુમાર ભવસિદ્ધિક આદિ પ્રશસ્ત ગુણેથી યુક્ત છે ? ત્યારે મહાવીર પ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે—શોથમા !” હે ગૌતમ ! સળમારે વિલે વરાયા ” દેવેન્દ્ર દેવરાજ સનત્કુમાર बहूणं समणाणं, વળ સમળીળું ? અનેક શ્રમા (સાધુ) અને શ્રમણિયા (સાધ્વીઓ)નું, વળ સાચવાળું વળ સાવિયાળ ’ અનેક શ્રાવકો અને શ્રાવિકાઓનું “ ક્રિયહ્રામપ્ હિત ચાહનારા છે. અહીં સુખ આપનારી વસ્તુને હિત પદથી ગ્રહણ કરવામાં આવી છે. “મુદ્દામ” ” તેમને આન ંદરૂપ સુખની પ્રાપ્તિ થાય, તે પ્રકારની કામનાવાળા છે, 46 पत्थकामए ” તેઓ તેમના પથ્થકામુક છે—એટલે કે તે સદા દુઃખથી મુક્ત રહે એવી અભિલાષાવાળા છે, ત્રાળુ વિશ્ ” તેઓ કરુણાના સાગર હાવાથી તેમના પર અનુક ંપા રાખનારા છે, “નિÀસિ” તેમને મોક્ષ પ્રાપ્ત થાય, એવી અભિલાષા રાખનારા છે, “ નિયમુનિસ્સેત્તામÇ ’તે સૌને હિતરૂપ સુખની પ્રાપ્તિ થાય એવી કામનાવાળા છે. “સે તેકેળ નોયમા ! સળં®મારાં મસિદ્ધિ! નાન ળૌ અશ્મિ” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે સનકુમાર ભવસિદ્ધિકથી લઇને ચરમ પન્તના પ્રશસ્ત ગુણૢાવાળા છે, અભવસિદ્ધિકથી લઇને અચરમ પન્તના અપ્રશસ્ત ગુણેાવાળા નથી. ‘ચરમ' શબ્દને અથ આ પ્રમાણે છે—આખરી ભવ જેને પ્રાપ્ત થયા છે તેને ચરમભવસ પન્ન કહે છે. અથવા ચાલૂ ભવ જ જેના આખરી લવ છે તેને ચરમભવવાળા કહે છે. અથવા જેને એક આખરી ભવ કરવા પડશે તેને ચરમ ભાવવાળા કહે છે. સનત્કુમાર ઇન્દ્રનું આયુષ્ય પૂરું કરીને મનુષ્યભવ પામીને મેક્ષ પ્રાપ્ત કરવાના છે. તેથી તેમને ચરમભવ સાંપન્ન કહ્યા છે. હવે ગૌતમ અણુગાર મહાવીર પ્રભુને સનકુમારની સ્થિતિ આદિ વિષે પ્રશ્ના પુછે છે 66 97 પ્રશ્ન— सकुमारस्स णं भंते । देविंदस्स देवरणो के वइयं कालं ठिई पण्णत्ता ? હે ભદન્ત ! ત્રીજા દેવલાકના અધિપતિ દેવેન્દ્ર દેવરાજ સનકુમારની સ્થિતિ કેટલા કાળની છે–ત્યાં તેમને રહેવાની સમય મર્યાદા કેટલી છે? તથા સે હૈં આવળ ના નિંદિ ” તેએ ત્યાંના તેમને આયુષ્ય કાળ પૂર્ણ કરીને, ત્રીજા દેવલે કમાંથી આવીને ગતિમાં જન્મ લેશે? શ્રી ભગવતી સૂત્ર : ૩ ૯૦
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy