SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વિમાનાની ઊંચાઈ, શક્રેન્દ્ર અને ઇશાનેન્દ્રનું એક ખીજા પાસે ગમન, એક બીજા વચ્ચે વાર્તાલાપ, કાર્યાં, વિવાદની ઉત્પત્તિ, સનકુમાર દ્વારા તેમના વિવાદનુ સમાધાન, તથા સનત્કુમારની ભવ્યતા આદિનું કથન પણ આ ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે. ( મોચા સમ્મત્તા ) આ રીતે “ મેાકા પ્રકરણ” સમાપ્ત થયું. (સૂર્ફથસદ્ ૧૪મો કરેલો સન્મત્તો) અને આ રીતે ત્રીજા શતકના પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થયા. ટીકા-ગૌતમ પૂછે છે--‘મળમારે હું અંતે । વિર હૈવાયા ઇત્યાદિ હે ભદન્ત ! દેવેન્દ્ર દેવરાજ સનત્કુમાર ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? તે પ્રશ્નના ભાવા આ પ્રમાણે છે- એક જ ભવમાં મેક્ષ પ્રાપ્ત કરનારને ભવસિદ્ધિક કહ્યું છે. અનેક ભવા કરીને મેક્ષ પામનારને અભવસિદ્ધિક કહે છે. એટલે કે દેવેન્દ્ર સનત્કુમાર એક જ ભવ કરીને મેાક્ષ પામશે કે અનેક ભવ કરીને મેક્ષ પામશે? ખીજો પ્રશ્ન આ પ્રમાણે પૂછે છે— “સનત્યુમાર સમ્યક્ દૃષ્ટિ છે કે મિથ્યાષ્ટિ છે?” જીવાદિક તત્ત્વ પર જેતે નિર્દેષિશ્રદ્ધા હોય છે એવા જીવને સભ્યષ્ટિ કહે છે; તેથી વિપરીત શ્રદ્ધાવાળા જીવને મિથ્યાર્દષ્ટિ કહે છે. કહેવાના ભાવાર્થ એ છે કે સનત્ક્રુમાર જીવાદિક તત્ત્વ પર સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે કે નથી રાખતા ? ત્રીજો પ્રશ્નન “ વીત્તસંસારÇ ગળતHHTC ? “સનત્કુમાર પરિમિત સંસારવાળા છે કે અનંત સ સારક છે?” જેણે પોતાના સંસાર પરિમિત કર્યાં હૈાય એવા જીવને “પરીતસંસાર” કહે છે. એવા જીવને સંસાર દીર્ઘ હાતા નથી પણુ અલ્પ હોય છે. જેના સંસાર અનંત હાય છે તે જીવને અનંત સંસારક કહે છે. ચાથા પ્રશ્ન-મુરુમોદિપ્ તુષ્ટમોદિ” “સનકુમાર સુલભખાધિક છે કે દુલ ભમેાધિક છે!” જેને જૈન ધર્મની પ્રાપ્તિ જન્માન્તરમાં સુલભ હોય છે એવા જીવને સુલભમેાધિક ડ઼ે છે, અને જેને જન્માન્તરમાં તેની પ્રાપ્તિ દુર્લભ છે એવા જીવને દુર્લભમેાધિક કહે છે. પાંચમા પ્રશ્ન આ પ્રમાણે છે-‘આરાહÇ-વિજ્ઞ\” સનકુમાર આરાધક છે કે વિરાધક છે! ધર્મનું સારી રીતે પાલન કરનારને આરાધક કહે છે, અને પાલન નહીં કરનારને વિરાધક કહે છે. છઠ્ઠો પ્રશ્ન-‘મેં ગર્નામે ” જેને એક જ ભવ માકી હાય તેને ‘ચરમ ' કહે છે, પણ અનેક ભવ કરવાના માકી હોય એવા જીવને ‘અચરમ’ કહે છે. સનકુમાર એક જ મનુષ્ય ભવ કરીને મેક્ષે જશે અનેક ભવા કરીને મેક્ષે જશે ! ઉપરના છ પ્રશ્નનેને જવાબ મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે-“નોયમાં !” હે ગૌતમ ! “સળમારે વિલે લેવાયા' દેવેન્દ્ર દેવરાજ સનત્યુમર “મસિદ્ધિક્ નો પ્રમસિદ્ધિ' ભવસિધ્ધિક છે, અભવસિધ્ધિક નથી. કારણ કે ઇન્દ્રના ભવ પૂરો કર્યાં પછી તેઓ મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને તે ભવમાં જ મેક્ષે જશે. મેક્ષ પ્રાપ્ત કરવા માટે તેમને અનેક ભત્ર કરવા પડશે નહીં. તેઓ મિથ્યાદષ્ટિ નથી પણુ સમ્યક્દષ્ટિ છે. “ નો અનંતસંસારÇ ' તેઓ અનંત સંસારી નથી પણુ “ વા 66 ,, શ્રી ભગવતી સૂત્ર : ૩ ૮૯
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy