SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ યોદિપ, દુજીમોદિપ્ ) તે સુલ્સ એધિવાળા છે કે દુર્લભ એધિવાળા છે ? (WRITE વિદÇ )આરાધક છે કે વિરાધક છે ? ( ને અમે) ચરમ ભવવાળા છે? કે અચરમ ભવવાળા છે?(ૌયમા)હે ગૌતમ! (મળમારે વિતે તેવાયા મવસિદ્ધિ) દેવેન્દ્ર દેવરાજ સનત્કુમાર લવસિદ્ધિક છે(નો ગમ સિદ્ધિ) અભવસિદ્ધિક નથી. (કું સવિટ્ટી, ત્તિસંસારમ્, મુમોદિ, બારાદર્, મે વસË નેયાં) એજ પ્રમાણે તેઓ સમ્યક્ દૃષ્ટિ છે, અલ્પ સ ંસારવાળા છે, સુલભ એધિવાળા છે, આરાધક છે અને ચરમ ભવવાળા છે. એ સઘળી પ્રશસ્ત ખાખતાથી તેઓ યુકત છે, (સે દળ મતે! વંદ્યુચર ?) હે ભાન્ત ! આપ શા કારણે એવું કહેા છે! કે સૈલેન્દ્ર સનત્કુમાર ઉપરાંત સઘળા પ્રશસ્ત ગુણાવાળા છે ? ( જોવમા !) હે ગૌતમ ! (सकुमारे देविदे देवराया बहूणं समणाणं बहूणं समणीणं, वहूणं सावयाणं बहूणं सावियाणं oियकामए, सुहकामए, पत्थकामए आणुकंपिए; निस्सेयसिए, દિયનુ નિપ્પુર્વાસ, નિજ્ઞેયામણ ) દેવેન્દ્ર દેવરાજ સનત્યુમાર અનેક શ્રમણેાના, શ્રમણિયાના (સાધ્વીઓના) શ્રાવકાના અને શ્રાવિકાઓના હિતૈષી (હિત ઇચ્છનારા) છે, સુખાભિલાષી છે, પથ્યકામુક ( દુ:ખ ન પડે એવી અભિલાષાવાળા ) છે, અનુક’પાવાળા છે અને તેમની મુકિતના અભિલાષી છે, તથા સમસ્ત જીવાનું સુખ ઈચ્છનારા છે. તે તેકેળ નોયમા ! સળંમાળ મસિદ્ધિ નાય ગર્રામ ) હૈ ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે સનત્કુમાર ભવસિદ્ધિકથી લઈને ઉપરોકત ચરમભવવાળા પતના ગુણાવાળા છે, તેએ અભવસિદ્ધિક, અચરમભવવાળા આદિ અપ્રશસ્ત ગુણાવાળા નથી. (સાંનામાં અંતે ! વૈવિયર્સ ફેવરો વ રૂપ તું ડ઼ેિ વળત્તા) હે ભઇન્ત! દેવેન્દ્ર દેવરાજ સનકુમારની કેટલી સ્થિતિ (આયુષ્ય કાળ) કહેલ છે? (ગોયમા) હે ગૌતમ (સત્તસગોત્રમાબિટિર્ફ છ(IT) સનત્કુમારની સ્થિતિ સાત સાગરોપમની કહી છે. (સેળ અંતે । સાથી તે જોળાઓ મારવાં નામ દિ ખિદિર) હે ભવન્ત ! તે દેવલેકમાંથી આયુષ્યકાળ પૂરો થતાં ચ્યવીને તેઓ કયાં ઉત્પન્ન થશે ? (પોયમા !) હે ગૌતમ ! (મવિવેદે વાસે સિન્નિદિર- નાત્ર ગંત રદ્દિફ) મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય પર્યાયમાં છેલ્લે ભવ કરીને સિદ્ધપદ પામશે. અને સમસ્ત દુઃખના અંત લાવશે. (સેવં મંતે સેવં મંતે ) હું બદન્તુ! આપની વાત સાચી છે– આપની વાતમાં શંકાને સ્થાન નથી, એ પ્રમાણે કહીને ગૌતમ પેાતાને સ્થાને બેસી ગયા 1 (TIFIો) ગાથાએ—છટ્ઠટમમાસો અમારો વાસારૂ બઢ માસા | तीसगकुरुदत्ताणं तवभत्तपरिण्णपरियाओ || તિષ્યક શ્રમણે છની તપસ્યા અને એકમાસનાં અનશન કર્યાં હતાં. કુરુદત્ત શ્રમણે અક્રમની તપસ્યા અને અર્ધામાસનાં અનશન કર્યાં હતાં તિષ્યક શ્રમણે આઠ વર્ષોની શ્રમણ પર્યાય પાળી હતી અને કુરુદત્તે છ માસની સાધુ પર્યાય પાળી હતી. એ અધા વિષયનું કથન તથા (उच्चच विमाणाणं पाउन्भवपेच्छणा य संलावे, किञ्चि विवादुप्पत्ती सणकुमारे य भवियन्नं) શ્રી ભગવતી સૂત્ર : ૩ ૮૮
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy