SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકે કેવી રીતે વાપરી શકાય? વિશેષણ અને વિશેષ્યનાં વચન અને વિભકિત સમાન હોય છે. અહીં તે વિશેષણ એક વચનમાં અને વિશેષ્ય બહુવચનમાં છે. તો “થિ” ને “ક” નાં વિશેષણરૂપે વાપરવામાં વ્યાકરણદોષ લાગવાને સંભવ છે. તે તેનું સમાધાન નીચે પ્રમાણે છે-“ગથિ’’ પદ વિભકિતપ્રતિરૂપક અવ્યય તરીકે અહીં વપરાયું છે. તેથી તેમાં કૃત્યાદિકના વિશેષણ તરીકેના ઉપયોગને અભાવ પ્રકટ થતું નથી. “જિગાડું? એટલે પ્રોજન અને “જળનાડુ” એટલે કરવા યોગ્ય કાર્ય કહેવાનું તાત્પર્ય એ છે કે શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રને અરસ્પરસ કરવા એગ્ય કેઈ કાર્યો હોય છે ખરાં? જેમ આપણે કાર્ય અથવા પ્રયજન સાધવા માટે એક બીજાને સહકાર સાધીએ છીએ એવી રીતે કઈ પ્રજન સાધવા માટે તે બને ઇન્દ્રો એક બીજાને સહકાર સાધે છે ખરાં? શું તેઓ એક બીજાના કાર્યમાં મદદરૂપ થાય છે? ઉત્તર “દંતા ગથિ ” હા, ગૌતમ! કાર્યો અને પ્રજનને કારણે તેઓ એક બીજા પાસે જતા-આવતા રહે છે. પ્રશ્ન-બેસે દમિતાMિ પરેતિ ” હે ભદન્ત! જ્યારે તે બને ઇન્દ્રો એક બીજાની સહાયતાથી કાર્યો કરતા હશે અને એક બીજાનાં પ્રજને સાધતાં હશે, ત્યારે તેઓ એક બીજા સાથે કેવા શબ્દોને પ્રયોગ કરતા હશે ? ઉત્તર “જો મા ! તારે વ” હે ગૌતમ! જ્યારે કેન્દ્રને ઈશાનેન્દ્ર પાસે જઈને તેની સહાયતાથી કરવા યોગ્ય કઈ કાર્ય કે પ્રયોજન ઉદભવે ત્યારે “રે વિરે તેવા સવ' દેવેન્દ્ર દેવરાજ શક “ તેવો ” દેવેન્દ્ર દેવરાજ ઈશાનની “સંત” પાસે “પામવા પ્રકટ થાય છે, અને જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાનને કોઈ કાર્ય અગર પ્રયોજન ઉદ્ભવે છે ત્યારે “સેવિંદે દેવાયા છે” તેઓ “ર્વિસ સેnળો જશ્ન વંતર્થ પામવરૂ” દેવેન્દ્ર દેવરાજ શની પાસે પ્રકટ થાય છે. ત્યારે તેમની વચ્ચે આ રીતે વાતચીતની શરૂઆત થાય છે“મો વાદળોra?” “હે દક્ષિણાર્ધકાધિપતિ ” “ સેવં ” “દેવેન્દ્ર” રેવરાવા” દેવરાજ” “વફા” ‘શક ” આ પ્રકારનું સંબોધન કરીને ઈશાનેન્દ્ર શક્કસાથે વાતચીત કરે છે. અને જ્યારે શક્રેન્દ્રને ઈશાનેન્દ્ર સાથે વાતચીત કરવાને પ્રસંગ આવે છે ત્યારે તે નીચે પ્રમાણે સબ ધન કરે છે-“મા ઉત્તરોગાદવરૂ! વિકા! ટેવાયા કાળા !” “હે ઉત્તરાર્ધકાધિપતિ, દેવેન્દ્ર, દેવરાજ ઈશાન!” તિ મ ત મો” આ રીતે તેઓ વાતચીત શરૂં કરતી વખતે એક બીજાને સંબોધન કરે છે. આ રીતે “ગouTuur@” પરસ્પરના “ચા” પ્રોજન અને “જાળઝાડું” કાર્યોને “vg મામાના વિરાંતિ” તેઓ એક બીજાના અનુભવોના વિષયરૂપ કરે છે. સૂ૦ ૨૭ . શ્રી ભગવતી સૂત્ર : ૩ ૮ ૬
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy