________________
ગંતિ પામવત્તા?” હે ભદન્ત! શું શકેન્દ્ર દેવરાજ ઇશાન શકેન્દ્ર દેવરાજ શક પાસે પ્રકટ થવાને (જવાને) સમર્થ છે?
- ઉત્તર–“દંતા નામ?” હા, ગૌતમ! શકેન્દ્ર દેવરાજ ઈશાન શકેન્દ્રની પાસે જઈ શકે છે.
પ્ર–“ vi મતે . માદામાને ઘ ઘાઢાયમા વધૂ” હે ભદન્ત ઇશાનેન્દ્રને કેન્દ્ર બોલાવે ત્યારે તે તેની પાસે જઈ શકે છે, કે વિના બેલાબે પણ જઈ શકે છે?
ઉત્તર—“નીયમ ગાઢચમાણે વિ યૂ, ગળાવાયના વિ યૂ' હે ગતમ! ઈશાનેન્દ્રને કેન્દ્ર બોલાવે તો પણ તે તેની પાસે જઈ શકે છે, અને વિના બોલાવ્યું પણ જઈ શકે છે. તેનું કારણ એ છે કે શકેન્દ્ર દક્ષિણાર્ધ લોકાધિપતિ છે અને ઈશાન ઉત્તરાર્ધકાધિપતિ છે. તેથી ઈશાનેન્દ્રને કેન્દ્ર કરતાં ચડિયાત ગાયે છે. ___-"पभू णं भंते ! सक्के देविंदे देवराया ईसाणं देविंदं देवरायं સંપવિ સાહિિર્ષ સમોરૂર? હે ભદન્ત! દેવેન્દ્ર દેવરાજ શક, દેવેન્દ્ર દેવરાજ ઇશાનને સારી રીતે જોઈ શકે છે? “ વિવિ” એટલે ચારે દિશાઓના ચારે ખૂણેથી, અને “તારંવ” એટલે ચારે દિશાએથી આ બન્ને શબ્દ ક્રિયાવિશેષણ તરીકે અહીં વપરાયા છે. તે ક્રિયાવિશેષણને પ્રવેગ કરવાનું તાત્પર્ય એ છે કે “શું શબૂ બધી તરફથી–ચારે તરફથી-ઈશાનેન્દ્રને સારી રીતે જોઈ શકે છે ?”
ઉત્તર–“ના વાડજમવા તદા રો વિ શાસ્ત્રાવ થા” પ્રાદુર્ભાવના (પ્રકટ થવાની ક્રિયા) વિષે આગળ જે બે આલાપકે (
પ્રત્તરરૂપ સૂત્રો) આવ્યાં છે, એ જ પ્રમાણે આ પ્રશ્નનો ઉત્તર પણ સમજવો. કહેવાનું તાત્પર્ય એ છે કે જે દેવેન્દ્ર શક દેવેન્દ્ર ઈશાનને મળવા જેવા) માગતો હોય તે આમંત્રણ પૂર્વક જ મળી શકે છે. એટલે કે દેવેન્દ્ર શુક્ર જે દેવેન્દ્ર ઈશાનને મળવા માગે તે પહેલાં તે તેને મળવાને સમય માગીને જ મળી શકે છે. સૂચના અથવા ખબર આપ્યા વિના મળી શકતે નથી. પણ ઇશાનેન્દ્રને માટે એવો કોઇ નિયમ નથી. ઈશાનેન્દ્ર તો સૂચના આપ્યા વગર પણ શક્રેન્દ્રને મળી શકે છે. જ્યારે તેને મન થાય ત્યારે તે શક્રેન્દ્રને મળી શકે છે.
પ્રકન “મને ! સવ સેવિંદે તેવરાયા” હે ભદન્ત! શું શકેન્દ્ર દેવરાજ શક્ર “સાને વળાં વરાળ સદ્ધિ” શકેન્દ્ર દેવરાજ ઇશાનની સાથે “મારા વી. સંસ્કારં વા સત્તા મૈ?' જ્યારે ચાહે ત્યારે વાર્તાલાપ કરી શકે છે? એક વાર વાતચીત કરવી તેનું નામ “સંલાપ” (સંવાદ) છે.
ઉત્તર-દંતા જોયમા!' હા, ગૌતમ! “દાવા૩૦મવIT” પ્રાદુર્ભાવ (પ્રકટ થવાની ક્રિયા) વિષે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે આ વિષયમાં પણ સમજવું એટલે કે જે ઈશાનેન્દ્ર બેલાવે તે જ શક્રેન્દ્ર તેની સાથે વાર્તાલાપ કરી શકે છે. પણ શક્રેન્દ્ર લાવે કે ન બોલાવે, તે પણ ઈશાને દ્ર તેની સાથે વાર્તાલાપ કરી શકે છે. "अस्थि णं भंते ! तेसिं सक्कीसाणाणं देविंदाणं देवराईणं किच्चाई करणिઝાડું સાપતિ ?” અહીં “મરિય” પદ અવ્યયરૂપે વપરાયું છે. અને તેને અર્થ “વિદ્યમાન થાય છે. “અસ્થિ પદ કૃત્યાદિનું વિશેષણ છે “થિ” પદ વિભકિત પ્રતિરૂપક અવ્યય છે. તે કારણે કૃત્યાદિકમાં બહુવચનાન્તતા હોવા છતાં પણ તે બનેમાં એક વચન બહુવચનની અપેક્ષાએ વિશેષ્યવિશેષણ ભાવનો અભાવ જણાતે નથી. કદાચ કોઈ એવી શંકા ઉઠાવે કે “સ્થિ” પદને “દિશા” ના વિશેષણ
શ્રી ભગવતી સૂત્ર : ૩
૮૫