________________
હે ભદન્ત! દેવેન્દ્ર દેવરાજ ઈશાન, દેવેન્દ્ર દેવરાજ શકની પાસે જઈ શકે છે? (હંતા મૂ) હા, જઈ શકે છે. (તે i મરે! મારાથમાને ? માતામા ) હે ભદો! શબ્દ બોલાવે ત્યારે જ ઈશાનેન્દ્ર તેની પાસે જઈ શકે છે? કે વગર બોલાવ્યું પણ જઈ શકે છે? (જયમા ! માઢીયા વિ ૧૫ ગળાકાયમને વિ ) હે ગૌતમ! બેલાવે ત્યારે પણ જઇ શકે છે અને વિના બેલાબે પણ જઈ શકે છે. પણ તેને માટે એ નિયમ નથી કે તે ત્યાં પહોંચતા તેને ( શકેન્દ્રને ) આદર જ કરે. આદર કરે પણ ખરે અને ન પણ કરે. (पभूणं भंते ! सक्के देविंद देवराया ईसाणं देविंदं देवरायं सपक्खि सपडिવિર્સિ સમિu?) હે ભદન્ત દેવેન્દ્ર દેવરાજ શાક દેવેન્દ્ર દેવરાજ ઈશાનની ચારે તરફ અને ચારે ખુણે જોઈ શકવાને સમર્થ છે ખરો? (વા માપ તા વિ ગાસ્ટાવા ને દવા) હે ગૌતમ! પાસે આવવાના વિષયમાં જે પ્રકારના બે સૂત્રપાઠી કહેવામાં આવ્યા છે એવાં જ બે સૂત્રપાઠો “જોઈ શકવાના વિષયમાં પણ જાણવા. (पभूणं भंते ! सक्के देविंदे देवराया ईसाणेणं देविदेणं देवरण्णा सद्धि आला પા ચા વા રિપ?) હે ભદન્ત ! દેવેન્દ્ર દેવરાજ શક, દેવેન્દ્ર દેવરાજ ઈશાન સાથે વાતચીત કરી શકે છે? (દંતા જોયા ! જયૂ દાવાદમા ) હા, ગૌતમ! શકેન્દ્ર ઈશાનેન્દ્ર સાથે વાતચીત કરી શકે છે– પાસે આવવા વિષે જેવું કથન કરાયું છે, એવું જ કથન આ વિષયમાં પણ સમજવું. (ગથિi મતે ! તેણં સજીણાના વિવાઘi સેવામાં જિજ્ઞાસું વળઝારું guiતિ ?) હે ભદન્ત!તે બને દેવેન્દ્રો દેવરાને (ઈશાનેન્દ્ર અને કેન્દ્રને) પરસ્પર કરવા ગ્ય કાર્યો હોય છે ખરાં? હંતા મધિ) હે ગૌતમ! તેમણે પરસ્પર કરવા યોગ્ય કાર્યો હોય છે. (તે મિ: થા તિ?) હે ભદન્ત ! આપસમાં કરવા પિગ્ય કાર્યો કરતી વખતે તેઓની આપસમાં વાતચીત કરવાની પદ્ધતિ કેવી હોય છે! (જોયા તા રેવ નું સ देविदे देवराया ईसामस्स देविंदस्स देवरण्णो अंतियं पाउन्भवइ, ईसाणे वा देविंदे देवराया सक्कस देविंदस्स अंतियं पाउब्भवइ इति भो ! सक्का ! देविंदा ! देवराया ! दाहिण लोगाहिवई ? इति भो ? ईसाणा ? देविदा ? देवराया ? उत्तरङ्कलोगाहिबई ? इति भो ? इति भो ति ते अण्णमण्णस्स किच्चाई करજિકના પશુમમાળા વિદાંતિ) હે ગૌતમ ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રને કઈ કાર્ય હોય છે ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ ઇશાનની પાસે આવે છે જ્યારે દેવરાજ દેવેન્દ્ર ઈશાનને કેઈ કાર્ય હોય છે ત્યારે તે દેવરાજ દેવેન્દ્ર શકની પાસે આવે છે. તે વખતે તેઓ આ રીતે એક બીજાને સંબોધીને પિત પિતાનાં કાર્યો કરતાં રહે છે- “હે દક્ષિ
લેકાધના સ્વામી, દેવેન્દ્ર, દેવરાજ શક્ર” “હે ઉત્તરલેકાર્ધના અધિપતિ, દેવેન્દ્ર, દેવરાજ ઈશાન !”
ટીકાર્ય–આ સૂત્રમાં સૂત્રકારે ઈશાનેન્દ્ર અને કેન્દ્રના વિમાનની ઊંચાઈ, તે બનેનાં સંબંધે આદિનું નિરૂપણ કર્યું છે. વાયુભૂતિ અણગાર શહેન્દ્ર અને ઈશાનેન્દ્રનાં વિમાનની ઊંચાઈ આદિ વિષે જાણવાની જિજ્ઞાસાથી ભગવાન મહાવીરને આ પ્રમાણે
શ્રી ભગવતી સુત્ર : ૩