________________
44
66
,,
કરી છે અને આપને માટે ઉપલેાગ્ય બનાવી છે, તે દિવ્ય દેવદ્ધિ આદિ જોવાની તક્ર આજે અમને મળી ગઈ છે— અમને આપની દિવ્ય તેજોલેશ્યાના આજે અનુભવ થયા तं खामेमो देवाणुपिया છે. આપના દિવ્ય પ્રભાવથી પ્રભાવિત થઈને 1 અમે આપની પાસે અમારા અપરાધ માટે ક્ષમા માગીએ છીએ, “વરંતુ તેવા વય ’ હે દેવાનુપ્રિય ! આપ અમને ક્ષમા કરો. खामंतु मरिहंतु णं देवाणुपिया " હે દેવાનુપ્રિય ! અમે આપની ક્ષમાને પાત્ર છીએ. ‘નારૂં મુખોમુન્નો વંચાÇ' હવે અમે સ્વપ્નમાં પણ એ પ્રકારને (આપનું અપમાન, અવહેલના આદિ) અપરાધ નહી કરીયે. “ત્તિ દુ” આ પ્રમાણે કહીને “ ચમક સળંવાળું ” પૂર્વી કત અપરાધાની ક્ષમાને માટે ‘સમાં વિપળ મુન્નો બ્રુકનો વામે તિ” તેમણે બહુ જ સારી રીતે, વિનયપૂર્વક વારંવાર તેમની ક્ષમા માગી. “તળ માળે વિલે લેવાયા ઇત્યાદિ ” યારે અલિચચા રાજધાનીમાં રહેતા અનેક અસુરકુમાર દેવોએ ઉપર કહ્યા પ્રમાણે વિનયપૂર્વક વારંવાર ક્ષમા માગી ત્યારે દેવેન્દ્ર દેવરાજ ઇશાને તેમને ક્ષમા આપી તેમણે પેાતાની દિવ્ય દેવદ્ધિ આદિનું તથા તેજોલેશ્યાનું સહરણ કરી લીધું ( પાછી ખેંચી લીધી). “તમિરચાં ગોયમા! તે વહિપાયાવિત્યના ઇત્યાદિ” હે ગૌતમ ! તે દિવસથી મલિચચા રાજધાનીનિવાસી અસુરકુમાર દેવો અને દેવિયા શાનેન્દ્રના આદર કરે છે, પ`પાસના (સેવા) કરે છે, તેમની આજ્ઞાનું પાલન કરે છે, તેમનાં વચનને ઉથામતા નથી અને તેમના નિર્દેશ પ્રમાણે ચાલે છે. “બાળા–જીવવાય-વચળ નિવૃત્ત” ને અર્થ આ પ્રમાણે છે- “તમારે આ કામ કરવું જ પડશે, આ પ્રકારના જે આદેશ કરાય તેને આજ્ઞા કહે છે. उववाय (ઉપપાત) એટલે સેવા શુશ્રષા અભિયગપૂર્વકના આદેશને વચન કહે છે. પૂછાયેલા વિષયના નિયત ઉત્તરરૂપ નિર્દેશ હૈાય છે. હે ગૌતમ! ઇશાનેન્દ્ર ઉપર કહ્યુ તે પ્રકાર (ઉગ્ર તપસ્યા પાદાપગમન સંથારે આફ્રિના પ્રભાવથી) તે દિવ્ય દેવદ્ધિ આર્કિ પ્રાપ્ત કર્યાં છે. સૂ. ૨પા
**
46
""
ܕܕ
ઈશાનેન્દ્ર સ્થિતિ કા નિરૂપણ
હુમાળH મતે વિતરણ તૈવળો' પ્રત્યાદિ
સુત્રા (કૃશાસ્ત્ર મંતે ! ફેવિલ્સ સેવરો વયં ાહ દિફે પળત્તા ?) હે ભદન્ત ! ઇશાન દેવલેાકના દેવેન્દ્ર દેવરાજ ઇશાનની સ્થિતિ (તે પર્યાયમાં રહેવાન કાળ) કેઢલાં વર્ષોંની કહી છે ? (પોયમા ! સફરનારૂં તો સાળોષનારૂં ર્ફેિ વળ(7) હે ગૌતમ ! ઇશાનેન્દ્રની તે પર્યાયમાં રહેવાની સ્થિતિ કાળ મર્યાદા એ સાગરોપમથી પશુ અધિક સમયની કહી છે-(સાનેજું મંત્તે ! વૈવિને તેમાયા તાો તેનોપો ગાડવળ જ્ઞાન શિાહિદ ત્રવિદફ ? ) હે ભદન્ત ! દેવેન્દ્ર દેવરાજ ઇશાન એ દેવલેાકમાંથી આયુને ક્ષય કરીને કયાં જશે ? (શૌચમા ! મહાવિષેદેવામે સિન્નિધિ, નાવ ગતં હ્રાફૅિ) હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે ત્યાંથી મરીને સિદ્ધગતિ પામશે. અને સમસ્તદુઃખાના અંત લાવી દેશે.
ટીકા-સૂત્રાર્થ સરળ હાવાથી તેના પર વધુ વિવેચન કરવાની જરૂર રહેતી નથી ! સૂ૦ ૨૬ !!
શ્રી ભગવતી સૂત્ર : ૩
૮૦