________________
“રંવા રાઘા” ક્રોધાવેશભરી દકિટથી બલિચંચા રાજધાની “ગ” કે જે તેમના નિવાસસ્થાનની નીચેની બાજુએ આવેલી હતી, “વિ પરિતિષ્ઠિ સમમિઠાણg” તેની ચારે દિશાઓમાં તથા ચારે વિદિશાઓમાં ઇશાનાદિ ચારે ખૂણામાં નજર નાખી (તેજલેશ્યા છોડી છે તેમની માધાવેશભરી દષ્ટિ બલિચંચા રાજધાની પર પડતાં તે બલિચંચના તથા તેમાં નિવાસ કરનાર અસુરકુમારાદિના શા હાલ થયાત નીચેનાં સૂત્રમાં બતાવ્યું છે- તેજ દિમાવેo” તેમના તે દિવ્યપ્રભાવથીતેમની ઉષ્ણ તેજોલેશ્યાના પ્રભાવથી બલિચંચા રાજધાની “ મા” સળગતા કાઠના જેવી અથવા તપાવેલા લેઢાને ગેળા જેવી બની ગઈ, બાજરદાળા ) તષાનિ જેવી રીતે ભૂસાને સળગાવવાથી ધીમે ધીમે સળગ્યા કરે છે એવી રીતે ધીમે ધીમે સળગવા લાગી. “ ઇચિન્મા ? કઈ કઈ પ્રદેશમાં તે તે બળીને રાખ જેવી થઈ ગઈ. સત્તાવારુ તપાવેલા તાવડા જેવી તેની દશા થઈ–તપાવેલા. તાવડાને સ્પર્શ કરનાર જેમ દાઝી જાય છે તેમ ત્યાં નિવાસ કરનારાઓ દાઝવા લાગ્યા. “ના” તે અતિશય તેજસ્વી અગ્નિ જેવી બની ગઈ. “મનોરંગૂર'' આ રીતે તે અગ્નિના પૂંજ જેવી બની ગઈ. તf જિવંચારાયgrળવથ વયા જ્યારે બલિચંચ રાજધાનીની ઉપરોકત દશા થઇ ત્યારે ત્યાંના નિવાસી અસુરકુમાર દે અને દેવિયેની કેવી હાલત થઇ તે સૂત્રકાર નીચેનાં સૂત્રો દ્વારા પ્રકટ કરે છે-“પવિત્ત જ્યારે તેમણે બે લચંચા રાજધાનીની ઉપરોક્ત સળગતા કાષ્ઠ, તુષાગ્નિ, તપાવેલા તાવડા આદિ જેવી તત હાલત જોઇ ત્યારે તેઓ “પીડા? ભયભીત થઈ ગયા, “તાર ત્રાસથી આકુળવ્યાકુળ થઈ ગયા, “a” ઉદ્વિગ્ન (ચિન્તાતુર) બની ગયા. “સંગમા ” અને તેમના રોમ રોમમાં ભયનો સંચાર થયા. “નવા સત્તા રિધત્તિ” ગભરાટને કારણે તેઓ બધાં ચારે તરફ દેડા દેડ કરવા લાગ્યા. “શબનમસજાવં સારજેના દિત્તિ ? ભયને કારણે તેઓ એક બીજાનાં શરીરને વળગી ગયા.
તyu વજીવંચાયarળનભાવવા જ્યારે બલિચંચ રાજધાનીમાં રહેનારા અસુરકુમાર દેવ દેવીની ઉપરોકત હાલત થઈ ત્યારે “માણે વુિં લેવા વરવિશે બાળા1 તેમને ભાન થયું કે દેવેન્દ્ર દેવરાજ ઈશાન તેમના પર અતિશય કે પાયમાન થયો છે. આ પ્રકારનું ભાન થતા “ફેસાસ વિતરણ સેવા ૪ વિષે વિવુિં, વિશ્વ રેવન્નુરૂં, વુિં વાજુમા, વિશ્વ તેમાં ઇશાનદેવલોકના દેવેન્દ્ર દેવરાજની દિવ્ય દેવદ્ધિ, અનુપમ દિવ્ય દેવકાન્તિ, વિલક્ષણ દેવપ્રભાવ અને દિવ્ય તેજલેશ્યાને “ગસદમJT" સહન કરી શકવાને અસમર્થ એવા તે અસુરકુમારેએ તેમની પાસે કેવી રીતે ક્ષમા યાચી તે નીચેનાં સૂત્રોમાં બતાવ્યું છે“જે #વિ સાહિત્રિરં દિશા” તે સૌ અસુરકુમાર દેવો અને દેવિએ ઈશાકેન્દ્રની ચારે દિશાઓ તથા ચારે વિદિશાઓમાં ( ખુણાઓમાં ) ઉભા થઈને “જયપરિદિપે ઈત્યાદિ બને હાથના દસે નખ આપસમાં મળી જાય એ પ્રમાણે બને હાથ જોડીને મસ્તક પર્યન્ત ઊંચે લઈ જઈને તે અંજલિ બદ્ધ હાથના આવર્તન પૂર્વક તેમને વંદણુ નમસ્કાર કરી તેમનું સન્માન કર્યું. “ બvi ત્રિgf વદ્ધાનંતિ ? આપને જય હે, આપને વિજય હે, એવા જયઘોષેથી તેમનું સન્માન કર્યું. ત્યાર બાદ “પર્વ વિયાણી ” તેમણે ઈશાનેન્દ્રને આ પ્રમાણે કહ્યું “વિશ્વના વિડુિં બાર મમતામયા” હે દેવાનુપ્રિય! આપે જે દિવ્ય સમૃદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવપ્રભાવ અને દિવ્ય તેજે લેશ્યા પ્રાપ્ત કરી છે, ઉપાર્જિત
શ્રી ભગવતી સૂત્ર : ૩