________________
(ત સામેમો લેવાનુળિયા ! સ્વમંતુ લેવાનુપ્પિયા!) તા અમે આપની ક્ષમા માગીયે છીએ, હૈ દેવાનુપ્રિય ! આપ અમારા દોષની ક્ષમા આપે. (વમંતુ હિંદુ વૈવાળુપિયા) હે દેવાનુપ્રિય ! આપ ક્ષમા દેવાને યેાગ્ય છે. અમને ક્ષમાને પાત્ર ગણી આપ અમારા અપરાધ માફ કરો. (નારૂં સુખો બ્રુનો Ë ળયા "તિષ્ટ યમયું સમં વિળ મુક્કો મુન્નો વામે તિ) હવે અમે કદી પણ એવું નહી કરીયે. આ પ્રમાણે કહીને તેમણે પોતાના અપરાધાની વારંવાર વિનયપૂર્ણાંક ક્ષમા માગી (तरण से ईसाणे देविंदे देवराया तेहिं बलिचचारायहाणिवत्थवेहिं बहुहिं असुरकुमारेहिं देवेहिं देवीहिंय एयम सम्मं विणणं भुज्जो भुजो खामिए સમાળે તે વિધ્વં ફેવિગ્ન બાવ તેયજેવું સિારકૢ) આ રીતે ખલિચચા રાજધાની નિવાસી અનેક અસુરકુમાર દેવા અને દેવીઓએ પેાતાના અપરાધની અતિશય વિનય અને નમ્રતાપૂર્વક જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઇશાન પાસે ક્ષમા માગી, ત્યારે તેમણે તેમની દિવ્યફ્રેનદ્ધિ આદિને તથા તેોલેસ્યાને પાછી ખેંચી લીધી. એટલે કે તેમણે તેમના અપરાધ માફ કર્યાં, અને જે તેજોલેયાથી તે ત્રાસી ગયા હતા, તે તેજલેશ્યા પાછી ખેંચી લીધી. (તમરૂં ૬ાં ગોયમા ! તે મહિષનારાયઢાળ वत्थव्वया बहवे असुरकुमारा देवा य देवीओय ईसाणं देविदं देवरायं आढति, ખાવ વ વાસંતિ) હે ગૌતમ ! ત્યારથી શરૂ કરીને લિચચા રાજધાનીનિવાસી અનેક અસુરકુમાર દેવા અને વિયે દેવરાજ ઇશાનેન્દ્રને આદર આપે છે અને તેમની ઉપાસના કરે છે. (ફેસળસ ટેનિસ સેવળો આળાવત્રાય ચચાનિર્દેસે વિદ્યુત્તિ) ત્યારથી તેઓ દેવેન્દ્ર દેવરાજ ઇશાનની આજ્ઞા, વચન અને નિર્દેશને ઉથામતા નથી. તેએ તેમની સેવા શુશ્રુષા કરવાને તથા આજ્ઞા અનુસરવાને તત્પર રહે છે ( एवं खलु गोयमा ! ईसाणेणं देविंदेणं देवरण्णा सा दिव्वा देविट्टी जाब અમિનમાયા ) હૈ ગૌતમ ! આ પ્રકારે દેવેન્દ્ર દેવરાજ ઇશાને આ દિવ્ય દેવસમૃદ્ધિ આદિની પ્રાપ્તિ કરી છે.
G
ટીકા” “તાં માને વિલે લેવાયા ઇત્યાદિ” જયારે ઇશાનનિવાસી અનેક દેવા અને દૈવિયાની “તિષ” પાસેથી (એટલે કે તેમને મુખે) દેવેન્દ્ર દેવરાજ ઈશાને જ્યારે આ વાત જાણી (તેમના પૂર્વભવના મૃત શરીરની અસુરકુમાર દ્વારા કરાયેલી દુર્દશાની વાત જ્યારે તેમણે જાણી) ત્યારે “ સોચા નિત્તમ ” તે વાત સાંભળીને તથા તે વિષે મનમાં વિચાર કરીને “ગાનુ તે” તેમના ક્રોધને પાર ન રવો. નાવ મિનિમમેમાળા” અત્યંત ક્રોધાવેશને લીધે તેમના હોઠ કપલા લાગ્યા, તેએ દાંત કચકચાવવા લાગ્યા. અહીં “નાવ” પદથી વિત, રજિત' પદ્યાન સ ંગ્રહ થયા છે. હવે ક્રોધાવેશમાં ઈશાનેન્દ્રે શુ કર્યું તે સૂત્રકાર ખતાવે છે ‘“ તત્ત્વપ સચળિકનવાણ તિહિયં મિત્તિનિયાને સાદછુ” ત્યાંજ પોતાની શૈય્યા પર બેઠાં બેઠાં તેમણે એવી તે બ્રૂકુટિ ચડાવી કે તેમના લલાટ પર ત્રણ રેખાએ ઉપસી આવી. (આ સૂત્ર દ્વારા તેમને અતિશય ધાવેશ પ્રકટ કર્યાં છે) આ રીતે તેમણે
શ્રી ભગવતી સૂત્ર : ૩
७८