________________
ત્યારબાદ ઈશાન કલ્પવાસી તે અનેક વૈમાનિક દેવ અને દેવિએ અવધિજ્ઞાનથી એ બધું જોયું. બલિચંચા નિવાસી અનેક અસુરકુમાર દેએ અને દેવોએ બાલતપસ્વી તામલીના શરીરની જે નિર્ભર્સના, અવજ્ઞા આદિથી લઈને ઢસડવા પર્યન્તની જે દુર્દશા કરી હતી તે જોઈ. અહીં ચાવત’ પદથી “વિશ્વમાન, ઈમાન, ગામન્યમાન, તમાન; તાપમાન; વિિવધ્યમાન, પગમાન આ પૂર્વોક્ત શબ્દ ગ્રહણ કરાયા છે. દેવેન્દ્ર ઇશાનના પૂર્વભવના મૃત શરીરની અસુકુમાર દે અને દેવિયા દ્વારા આવી દુર્દશા થએલી જોઈને, ઈશાન ક૯૫ નિવાસી દેવાના કેધને પાર ન રહ્યો “ગાજરત્તા તેઓ ક્રોધથી લાલચેળ થઈ ગયા. તેમણે રૌદ્રરૂપ ધારણ કર્યું. ધરૂપી અગ્નિથી દેદીપ્યમાન મુખાકૃતિવાળા તે ઈશાનક૫ નિવાસી દેવે દાંત કચકચાવીને તથા દાંતનીચે હઠ કરડીને તેમને ગુસ્સો પ્રકટ કરવા લાગ્યા. “કેળે વિંરે વરાયા સાથે તેને વાર્ષાિતિ” આ વાતની ઈશાનેન્દ્રને ખબર આપવાને માટે તેઓ જ્યાં દેવેન્દ્ર દેવરાય ઈશાન બિરાજતા હતા ત્યાં ગયા. “gવાછિત્તા ત્યાં જઈને તેમણે “રયાદમાં સન સિરસાવત્ત મરથ થંન ટુ બને હાથની અંજલિ બનાવીને તેને મસ્તક પર ઘુમાવીને નgu વિનgi” “આપને જય હે, આપનો વિજય હે,” એવા શબ્દોચ્ચાર પૂર્વક “વદ્ધાતિ” ઈશાનેન્દ્રનું સન્માન કર્યું. “ વત્તાસન્માન કરીને “વ વવાણી" તેમણે ઇશાનેન્દ્રને આ પ્રમાણે કહ્યું
વહુ સેવા"fo!” હે દેવાનુપ્રિય! “બ્રિજવારાનદાળિ વથત્રા – બલિચંચા રાજધાનીમાં નિવાસ કરનારા “વ
તેના વીમો ” અનેક અસુરકુમાર દેવો અને દેવિયાએ “વાnિg #ાસ્ત્ર નાળિા ” આપી દેવાનુપ્રિયને કાળધર્મ પામીને “કાલે જે ઇશાન દેવલેકમાં “V” ઇન્દ્રની પર્યાય બન્ને ઉત્પન્ન થયેલા જોઇને “બાપત્તા
ઈશાનેન્દ્ર કે કોપક સ્વરૂપકાવર્ણન
“agi સાથે વિરે વરાયા” ઈત્યાદિ...
સત્રાર્થ (તyi વિંટે લેવાયા છે) તે દેવેન્દ્ર, દેવરાય ઈશાને (तेसिं ईसाणकप्पवासीणं बहूणं वेमाणियाणं देवाण य देवीण य अंतिए एयમ સોચા નિષ્ણ) તે ઈશાનક૯પમાં રહેનારા અનેક વૈમાનિક દેવો અને દેવિયેને મુખે તે વાત સાંભળી અને તેણે તે વાતને વિચાર કર્યો. તે વાત સાંભળીને તથા તે વાતને વિચાર કરીને (બાપુ) તેને ક્રોધાગ્નિ ભભૂકી ઉઠશે, તેણે રૌદ્રરૂપ ધારણ કર્યું (નાર મિયમ સેના) ક્રોધાવેશથી દાંત કચકચાવતે તે (તવ સાળઝારા) ત્યાંજ દેવશય્યા પર બેસી રહ્યો. (તિઝિયં મહિં નિહાજે સાદુ) અને કપાળમાં ત્રણ રેખાઓ પડે એવી રીતે ભ્રકુટિ ચડાવીને (વવિંચારાયfi ગ ણપવિંa પરિહિં સમમિv૬) તેણે બલિચંચા રાજધાનીની નીચેની બાજુમાં, ચારે
શ્રી ભગવતી સૂત્ર : ૩
૭૬