________________
'
''
66
નેળેય મંજૂરીને ટ્રીને” તે જ્યાં જંબુદ્વીપ નામના દ્વીપ તે, “ નેગેવ માદું વાસે” તેમાં જયા ભારતવષ હતા, “ નેળે, તાહિતી નથી” ભારતવર્ષોમાં જ્યાં તામ્રલિપ્તી નગરી હતી, ત્તેનેવ વાતસ્લિમ તામજિપ્ત સરીરઘુ’ તામલિપ્તી નગરી પાસે જ્યાં ખાલતપસ્વી તામલીનું મૃત શરીર પડ્યું હતુ “ તેનેવવાન་ત્તિ ” ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે તામલીના શખનેા “વામે વાદ્ સુંવળ અંધ” ડાબા પગ દોરડા વડે ખાંધ્યો. “યંત્રિત્તા” ખાંધીને તિવ્રુત્તો મુદ્દે ઉદ્યુતિ '' તે તેના મોંમા ત્રણ વાર થૂકયા ત્યાર, ખાદ “તાહિરીપ નાયરી” તાલિપ્તી નગરીના “સિંધાન—તિા-૨૩૨-ચર૨૩મુ –બાય હેમુ ” શિંગડાના આકારના માર્ગોમાં, ત્રણ માર્ગો ભેગા થતા હોય એવા સ્થાનમાં, ચાકમાં, ચાર માર્ગ મળતા હોય એવા સ્થાનમાં, અનેક માગ મળતા હાય એવા સ્થાનમાં, રાજમાર્ગાપર અને સામાન્ય માર્ગો પર તે તામલીના શબને ‘‘મા વિડિ વરમાળા” આમ તેમ ઢસડયું. આ રીતે તેને માર્ગાપર ઢસડતી વખતે “મા મા સફેાં” અહુજ મોટા અવાજથી વારંવાર ‘ઉદ્યોતેમાળા ત્રં વાસી ઘેષણા કરીને આ પ્રમાણે કહ્યું સાં મૌ ! મેં તામણી વાતનસ્ત્રી સચંદ્રિયચિશે, વાળામાજ્ન્ન દ્વ્વરૂપ ” હે તામ્રલિપ્તી નગરીના નિ
E
વાસિયા ! દેખા તો ખરાં ! દભ અને પઢથી લેકે ને ઠગવાને માટે પેાતાની જાતે જ સાધુનો વેષ ધારણ કરીને પ્રાણામિકી પ્રવ્રજ્યા લેનાર આ બિચારા તામલીના કેવા હાલ થયા છે ! તેણે વૈરાગ્યને કારણે સાધુને વેષ ગ્રહણ કર્યો નથી પણ દશથી લેાકેાને ઢગવા માટે આ વેષ ગ્રહણ કર્યો છે તથા ફેસ † માળે જે માને વિ હૈવાયા ’શું ઇશાન દેવલાકના ઇન્દ્ર બનવાનું તેનું સામર્થ્ય છે ? શું તેની દુભી દીક્ષાના પ્રભાવથી તે ઈશાનેન્દ્રનું પદ પ્રાપ્ત કરી શકે તેમ છે ? ત્યાં ઇન્દ્ર મનવા માટે તા નિર્દોષ રીતે દીક્ષા પર્યાયનું પાલન થવું જોઇએ. પશુતામલીએ એ રીતે દીક્ષા પાળી નથી, તા તે કેવી રીતે ઇશાનેન્દ્ર અની શકે? ‘‘ત્તિકુ” ઉપરોક્ત ઘાષણા કરીને તે અસુરકુમારીએ તે ખાલતપસ્વી તામલીના શબની ભત્સ ના (તિરસ્કાર) કરો “ અંતિ 1 તેના જન્મ, કર્યાં અને મ`ને ખૂલાં પાડીને તેની ખૂબ અવજ્ઞા કરી. નિવ્રુત્તિ નિન્દા કરી કઠોર શબ્દોનો પ્રયોગ કરીને તથા ખેાટા આક્ષેપો મૂકીને તેના અનાદર કર્યો. - વિત્તિ ” તેમણે તેના પ્રત્યેના તેમના રોષ હાય :તથા મુખની વિકૃત ચેષ્ટા દ્વારા પ્રકટ કર્યાં. “ જયંતિ ” લોકોની સમક્ષ તેમણે તેની ગણા (નિંદા) કરી, “ અવનનંતિ ” અવહેલના કરી, “તતિ” '' આંગળી ચીંધી ચીંધીને તેની ભત્સમાં (તિરસ્કાર) કરી,તાજેર્ત્તિ” લાકડી આદિથી તેને ખૂબ ફટકાર્યાં,“ વિકેંતિ ” તેની ઘણી ભારે દુ શા કરી, અંકેતિ’ દરેક પ્રકારે તેનું અપમાન કર્યું”, “ બાદ વિğિતિ ” અને તે મૃતદેહને તેમની ઇચ્છાનુસાર આમ તેમ ગમે ત્યાં ઢસડયા. “દીલેત્તા નાયબ વિછુિં રેત્તા” આ રીતે હાલના (અવજ્ઞા) થી લઈને જમીન પર આકણુ વિકણું (ઢસડવાની ક્રિયા) પન્તની ક્રિમાએ દ્વારા તેનું અપમાન કરીને “ર્ષાંતે પતિ” તેમણે તે મૃતશરીરને એકાંત જગ્યાએ લઇ જઇને ફેંકી દૃષ્ટને તે અસુરકુમાર દેવા અને દેવિયો ‘નામેત્રવિત્તિ પાઽસૂયા સામે વિન્નિત્તિયા’જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા.
તળ તે સાળ જળવાસી થઇને વેમાળિયા લેવા ય તેવીમો ય ઇત્યાદિ”
શ્રી ભગવતી સૂત્ર : ૩
૭૫