________________
નિંદાતુ વાવત આમતેમ ઢસડાતું જોયું. [vifસત્તા] તે જોઇને [ત્રાપુરા કાર મિમિસેનાના નેવ ને વિંટે ટેવાયા તેવ ઉવાજંતિા તેઓ કોધની લાલચોળ થઈ ગયા. રૌદ્રરૂપ ધારણ કરીને, ક્રોધથી દાંત કચકચાવતા તેઓ જ્યાં દેવેન્દ્ર દેવરાજ ઈશાન વિરાજમાન હતા ત્યાં આવ્યા. ત્યાં જઈને તેમણે વિપfrદयं दसनहं सिरसावत्तयं मत्थए अंजलिं कटु जएणं विजएणं बद्धाति एवं રવાન] તેમના હાથની અંજલિ જોડી નમસ્કાર કરવા માટે બંને હાથને એવી રીતે જેડયા કે બંને હાથની દસે આંગળીનાં નખો એક બીજા સાથે મળી ગયા. આ રીતે અંજલિબદ્ધ હાથને મસ્તક પર્યન્ત ઊંચા કરીને તેમણે ઇશાનેન્દ્રને નમસ્કાર કર્યા, અને “આપને જય હે, આપને વિજય હે” એવા શબ્દોચ્ચારપૂર્વક તામલીના જીવ ઈન્દ્રનું સન્માન કર્યું, ત્યાર બાદ તેમણે તેમને આ પ્રમાણે કહ્યું- [gવે વહુ લેવાणुप्पिया ! बलिचचारायहाणि वत्थव्वयाए बहवे असुरकुमार देवाय देवीओय] હે દેવાનુપ્રિય ! બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દે અને દેવિયાએ રિવાજુgિg #ારા બાળ] આપી દેવાનુપ્રિય કાલધર્મ પામીને ફ્રિજાને ફુરત્તાપુ ઉન્ન પાસત્તા] ઇશાન ક૯૫માં દેવેન્દ્રની પર્યાયે ઉત્પન્ન થયા છે તે જાણીને, વિદત્ત બાર અને ઇતિ] ક્રોધથી લાલચોળ થઈને, આપના પૂર્વભવને મૃત શરીરનું ભારે અપમાન કરીને, તેને એકાન્ત જગ્યાએ ફેંકી દીધું છે. અહીં તામલીના શબની તેમણે જે દુર્દશા કરી તેનું સમસ્ત વર્ણન ગ્રહણ કરવું જોઈએ. ત્યાર બાદ ગાર વિહં પામ્યા તાવનિર્ષિ દયા] તેઓ જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછાં ચાલ્યા ગયા છે.
ટીકાર્થ_“તપ” બાલતપસ્વી તામલી જ્યારે મરીને ઇશાનેન્દ્ર રૂપે ઈશાનકલ્પમાં ઉત્પન્ન થયા ત્યારે “તે વઢિચારા હાળવવા ઇત્યાદિ તે બલિચંચા રાજધાનીના રહેવાસી અનેક અસુરકુમાર દેવ અને દેવિએ બાલતપસ્વી તામલીના મૃત્યુની વાત તથા તે મરીને ઈશાન દેવલોકમાં દેવેન્દ્રની પર્યાયે ઉત્પન્ન થયાની વાત જાણી. “સારા ” તે વાત જાણીને તેઓ “આશુરુટ' થઈ ગયાક્રોધને કારણે તેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ– તેઓ માનસિક સમતુલા ગુમાવી બેઠા હોઠનું કંપન’ આદિ ક્રોધના ચિહને તેમના મુખ પર સ્પષ્ટ દેખાવા લાગ્યા. “વિય” તેઓને મનમાં કેપને ઉદય થયે છે, એ વાતની પ્રતીતિ તેમની સામે જોનારને થવા લાગી “ વાયા તેમણે રૌદ્રરૂપ ધારણ કર્યું “મિનિમાળા' ક્રોધરૂપી અગ્નિથી તેમની મુખાકૃતિ દેદીપ્યમાન થઈ ગઈ. તેઓ દાંત કચકચાવીને તથા પિતાના દાંત નીચે હઠ કરડીને પિતાને ક્રોધ પ્રકટ કરવા લાગ્યા. આ પ્રકારે અતિશય
ધથી યુકત થયેલા તે અસુરકુમાર દેવ અને દેવય “વિચારવા માંમાં નિતિ ' બલીચંચા રાજધાનીની બરાબર વચ્ચે આવેલા માર્ગેથી આગળ વધ્યા. “તાજી વિયાણ ત્યાંથી નીકળતી વખતે તેમની ગતિ વિલક્ષણ, ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપલ, ચંડ, શાલિની, નિપુણ, સિંહતુલ્ય શીઘ, ઉધૂત અને દિવ્ય હતી. આ પ્રકારની દિવ્ય ગતિથી તિર્યશ્લોકના અસંખ્ય દ્વીપસમુદ્રોને પાર કરીને
શ્રી ભગવતી સૂત્ર : ૩
७४