________________
તેનું નામ ‘નિધત્ત’ છે. કની આ એવી અવસ્થા છે કે જે ઉદ્દત્તના અને અપવ નાકરણ સિવાયના અન્ય કરણાની વિષયભૂત હાતી નથી. એટલે કે તે અવસ્થામાં ઉદીરણા અને સ`ક્રમણ થતાં નથી. નિધત્ત અવસ્થા પામેલાં કર્મોનાં ઉદ્ધૃત્તના અને અપવના, એ એ કરણ હોય છે. “નિષ્ઠારંતુ, નાચતિ, નિષ્ઠાĒતિ” નારક જીવાએ ભૂતકાળમાં કદ્રવ્યવગણાઓનાં સૂક્ષ્મ અને સ્થૂલ પુદ્ગલાને નિકાચિત કર્યાં, વમાનકાળમાં તેઓ તેમનું નિકાચન કરે છે અને ભવિષ્યકાળમાં પણ તેઓ તેમનું નિકાચન કરશે. ભિન્ન ભિન્ન પુદ્ગલેાનું પરસ્પરની સાથે એકમેક થવું તેનું નામ નિકાચિતકરણ છે. એટલે કે જે કરણમાં જુદા જુદા કમ પુદ્ગલ પરસ્પરમાં-એક બીજામાં અવગાહી થઈ જાય છે તે કરણનું નામ નિકાચિતકરણ છે. જેવી રીતે અગ્નિમાં તપાવીને અને ટીપી ટીપીને સાચેાના સમૂહને એકમેક કરી નાખવામાં આવે છે એ જ પ્રમાણે નિકાચિતકરણુ દ્વારા પણ કે પુંગલ બધાં કરાના અવિષયભૂત બનીને આપસમાં એકમેક થઈને રહે છે. કહેવાનું તાત્પય એવું છે કે અનેક સાયાના સમૂહને પહેલાં અગ્નિમાં તપાવવામાં આવે અને પછી હથેાડી વડે ખૂખ ટીપવામાં આવે તે તે સાથે એકમેકમાં એવી મળી જાય છે કે તેમાંની એક પણ સાયને કોઈ પણ રીતે અલગ કરી શકાતી નથી. એજ પ્રમાણે આત્માના તીવ્ર પિરણામે દ્વારા એકત્રિત થયેલાં ક પુદ્ગલા આપસમાં-એકમેકની સાથે એવાં મળી જાય છે કે તેમને ભાગવ્યા વિના છૂટકારા જ થઈ શકતા નથી. કાઈ પણ કરણ દ્વારા એમાં ઘેાડા પણ ફેરફાર થઈ શકતા નથી. સવેસુ વિ” અપવન, સંક્રમણ, નિધત્ત, નિકાચન, એ પદોમાં “ મજ્બવાળમિિશર્ ” ના સંબધ અંધે જોડી લેવા જોઈ એ, કારણ કે એ અપવન આદિ કદ્રવ્યની અપેક્ષાએ થાય છે. ભેદાદ્ધિ પદોના સગ્રહ કરનારી ગાથાને અ સ્પષ્ટ છે. તેમાં એ વિશેષતા છે કે “મિતિ ” પદથી લઈ ને “ નિમ્નëત્તિ ” સુધીનાં પદો વર્તમાનકાળ રૂપે દર્શાવ્યાં છે. અને અપવન, સંક્રમણ, નિધત્ત, અને નિકાચન, એ પદોમાં વમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણે કાળના નિર્દેશ કરાયા છે. તેથી એ અપવન આકિ ભૂત, ભવિષ્ય અને વમાનકાળના નિર્દેશથી વાચ્ય કહેવાયા છે. તેથી અહીં એમ સમજી લેવું જોઈ એ કે જે રીતે અપવતન આદિ પદોમાં ત્રણે કાળના નિર્દેશ કરાયા છે, એજ રીતે ન્યાયની સમાનતા હેાવાને કારણે ભેદાર્દિકામાં પણ તે ત્રણે કાળના નિર્દેશ સમજી લેવા જોઇએ. પરન્તુ સૂત્રકારે અહી સૂત્રમાં તેમની ખાખતમાં એવા નિર્દેશ કર્યાં નથી તેનું કારણ એ છે કે ભૂત અને ભવિષ્ય રૂપે લેાદિકાનું વર્ણન થયું નથી. એજ કારણે સૂત્રકારે ભેદાદિ પદોમાં ત્રણે કાળાના નિર્દેશ કર્યો નથી. ભેદન, ચયન, ઉપચયન, ઉદીરણ, વેદન અને નિજ રણમાં વત માનકાળ સબંધી છ ભેદ થઈ જાય છે. અને અપવન, સંક્રમણુ, નિધત્ત અને નિકાચન, એ ચારમાં ત્રણ કાળના યોગથી ૧૨ ભેદ થાય છે. એમને એકત્ર કરવાથી (છ + ખાર મળીને) ૧૮ સૂત્રી (અષ્ટાદશ સૂત્રી) થઈ જાય છે.સૂ. ૧૪
??
શ્રી ભગવતી સૂત્ર : ૧
૮૪