SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ કા અપરિવર્તનાદિ કા વર્ણન ,, એ વિષયને मूलप्रकृत्य भिन्नानामुत्तरप्रकृतीनामध्यवसायવિશેષળરસ્પર સંચારળમ્ ’ આ પાઠ દ્વારા સમજાવ્યેા છે. મૂળ પ્રકૃતિયાથી અભિન્ન ઉત્તર પ્રકૃતિયાના જે અધ્યવસાય વિશેષ દ્વારા પરસ્પરમાં સંચાર થાય છે તેનું નામ સંક્રમણ છે. એ વાત જ કહી છે.-મૂળપ્રકૃતિયા કરતાં અભિન્ન એવી ઉત્તર પ્રકૃતિયાનું જે અધ્યવસાય વિશેષ દ્વરા અરસપરસમાં બદલવાનું કા થાય છે તેનું નામ જ ‘સંક્રમ' છે. આ સંક્રમણની ક્રિયામાં અમૂર્ત આત્માનુ મેાહનીય, અને ચારિત્ર મેાહનીય સિવાયની ખશ્રી પ્રકૃતિયાનો ઉત્તર પ્રકૃતિરૂપ સચાંર થાય છે, એ વાતને દૃષ્ટાન્ત દ્વારા આ પ્રમાણે સમાવી શકાય-જેમકે સાતાવેદનીય કા અનુભવ કરતા કાઇ જીવને કંડરીકની જેમ એવી અશુભ કમ'ની પરિણતિ થઇ કે જેને લીધે સાતાવેદનીયકમ અસાતાવેદનીય રૂપે પરિણમી જાય. એ જ પ્રમાણે અન્ય જગ્યાએ પણ એમ જ સમજી લેવુ જોઇએ. જેમકે અસાતાવેદનીયકના અનુભવ કરતા અનાથી જેવા કેાઈ જીવનું અસાતાવેદનીયકમ પણ શુભ અધ્યવસાયનાપ્રભાવથી શાતવેદનીય રૂપે પરિણમે છે. કર્મપુત્રલ વિષય કા નિરૂપણ kr •‘નિર્ઘાયુ, નિર્ત્તતિ નિત્તિસ્કૃતિ' ઇત્યાદિ પદ્મા દ્વારા એમ પૂછવામાં આવ્યું છે કે—નારક જીવાએ ભૂતકાળમાં કેટલા પ્રકારનાં કર્મ પુદ્ગલાના નિધત્ત કર્યાં, વર્તમાનકાળમાં કેટલા પ્રકારનાં કર્મ પુદૂંગલાના નિધત્ત કરે છે, અને ભવિષ્યકાળમાં કેટલા પ્રકારનાં ક પુદ્ગલાના નિધત્ત કરશે ? એ પ્રશ્નોના જવાબ આપતાં પ્રભુ કહે છે-હે ગૌતમ ! નારક જીવાએ કદ્રવ્યવા સૂક્ષ્મ અને સ્થૂલ પુદ્ગલાનુ ભૂતકાળમાં નિધત્તકરણ કર્યું' વર્તમાનકાળમાં તે તેનું નિધત્તકરણ કરે છે, અને ભવિષ્ય. કાળમાં પણ તેએ તેમનું નિધત્તકરણ કરશે. પછીનાં સૂત્રેામાં પણ એ પ્રમાણે જ સમજવું. પરસ્પર વિશ્લિષ્ટ કર્મ પુદ્ગલને સંચય કરીને તેમને ધારણ કરવા શ્રી ભગવતી સૂત્ર : ૧ ૮૩
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy