________________
<
(C
ઉદીરણા કરે છે, (૧) સૂક્ષ્મ અને (૨) સ્થૂલ. ‘ સેત્તા વિદ્યું ચેવ” બાકીનાં પાનાં વિષયમાં વેદન અને નિરણ વિષે-પણ એમ જ સમજવુ' તેનુ' તાત્પ આ પ્રમાણે છે-નારક જીવ કમ દ્રવ્યવણાની અપેક્ષાએ સૂક્ષ્મ અને સ્થૂલ, એ એ પ્રકારનાં પુદ્ગલોનું વેદન કરે છે અને એ જ એ પ્રકારનાં પુદ્ગલોની નિજ રા કરે છે. કમ દ્રખ્યાનું જ ઉદીરણ, વેદન અને નિરણ થાય છે. તે કારણે જ कम्मदव्वવાળિિવજ્જ ” એવા પાઠ મૂકયા છે. કÖદ્રવ્યવાના સૂક્ષ્મ અને સ્થૂલ બન્ને પ્રકારનાં પુદ્ગલોનુ' નારક જીવે અપવન કરે છે, ભવિષ્યકાળમાં તેઓ તેનુ અપવત્ન કરશે, અને ભૂતકાળમાં તેમણે તેમનુ અપવર્તન કર્યું હતું. એજ વાત 'ઓકેંતિ”, “ોદિતિ ” અને “ોરંતુ’’ આ પદો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ અધ્યવસાય દ્વારા કર્મોની સ્થિતિમાં હીનતા લાવવી તેનું નામ ‘અપવર્તન’ છે. અહીં ‘અપવન’પદ ‘ઉદ્દન’નું ઉપન્નક્ષક છે. તેથી અપવન પદ્મ દ્વારા ઉદ્દન પણ ગ્રહણ કર્યું છે. અધ્યવસાય વિશેષથી કર્મોની સ્થિતિમાં વૃદ્ધિ કરવી તેનું નામ ‘ઉદ્ધૃત્તન' છે નારક જીવેા પેતાના કર્મોની સ્થિતિને સંક્રમિત પણ કરે છે. એક કમ પ્રકૃતિનું બીજી ક પ્રકૃતિ રૂપે પરિણુસન થવું તેનું નામ ‘સક્રમણ’ છે. આઠે મૂળ પ્રકૃતિયેાનું પરસ્પરમાં સ*ક્રમણ્ થતુ’ નથી’ એવે નિયમ છે. એટલે કે એક મૂળ પ્રકૃતિ બીજી મૂળ પ્રકૃતિના રૂપમાં બદલાતી નથી. પણ ઉત્તર પ્રકૃતિયેામાં એવા નિયમ નથી. ઉત્તર પ્રકૃતિચેામાં સમાન જાતીય પ્રકૃતિયાનું તેમની સમાન જાતીય બીજી પ્રકૃતિયામાં પણ સંક્રમણ જોવા મળે છે. એટલે કે એક પ્રકૃતિ બદલાઈ જઈ ને ખીજી પ્રકૃતિરૂપ બની જાય છે. જેમ કે–મતિજ્ઞાનાવરણ બદલાઈને શ્રુતજ્ઞાનાવરણુ સ્વાદિરૂપ થઈ જાય છે. ત્યારે ઉદયકાળમાં તે તેનુ ફળ એ જ રૂપે દે છે. તે પણ કેટલીક એવી ઉત્તર પ્રકૃતિયા છે કે જેમનુ પરસ્પરમાં સંક્રમણ થતું નથી. જેમ કેદર્શન મેાહનીયનું ચારિત્ર મેાહનીયરૂપે અને ચારિત્ર માહનીયનું દર્શન માહનીયરૂપે સંક્રમણ થતું નથી. પરન્તુ દનમેહનીયના ઉપભેદો (અવાન્તર ભેદે)નુ પરસ્પરમાં સંક્રમણ થવાના અને ચરિત્ર મેહનીયના અવાન્તર ભેદ્દેનુ' પરસ્પરમાં સંક્રમણ થવાના સંભવ અવસ્ય છે. એ જ પ્રમાણે ચારે આયુએનું પરસ્પરમાં સંક્રમણ થતું નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૮૨