SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સ્કન્ધાને નારક જીવાએ ભૂતકાળમાં આહારરૂપે ગ્રહણ કર્યાં છે તે પૌદ્ગલિકસ્કંધાને અહીં ‘‘પુત્ત્રાજ્ઞારીયા” પદ્મથી ગ્રહણ કરેલ છે. તથા ગૃહિત પુદ્દગલસ્ક ધોને શરીરની સાથે જે સંબંધ થાય છે તે પરિણય' શબ્દથી સમજાવ્યે છે. જ્યારે આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવ્યા કે જે પૌદ્ગલિકસ્કધાને નારક જીવાએ ભૂતકાળમાં આહાર રૂપે ગ્રહણ કર્યાં હતાં તેમનું પરિણમન તા ભૂતકાળમાં જ થઈ ગયું છે, કારણ કે જ્યારે તેમને આહાર રૂપે ગ્રહણ કરવામાં આવ્યાં ત્યારે જ તેમનું પરિણમન-શરીર સાથેના સંબંધ શકય બને છે. તેથી જે પરિણમન તેમનામાં થઈ ગયું તે વર્તમાનકાળે નથી. આ રીતે ભૂતકાળની દૃષ્ટિએ આ પહેલા પ્રશ્નના ઉત્તર અપાયા છે. વર્તમાનકાળમાં જે પુદ્ગલકા આહાર રૂપે લેવાઇ રહ્યાં છે તેમનું પરિણમન પણ થઈ રહ્યું છે. આ ખીજા પ્રશ્નના ઉત્તર છે. તથા ભવિષ્યકાળમાં જે પૌદ્ગલિકક'ધા આહાર રૂપે ગ્રહણ થશે તેમનું પરિણમન ભવિષ્યકાળમાં જ થશે. આ રીતે ત્રીજા પ્રશ્નના ઉત્તર પણ મળ્યા. અને જે પૌદ્ભગલિકસ્કધા અત્યાર સુધી આહાર રૂપે ગૃહીત થયાં નથી અને ભવિષ્યમાં પણ જે ગૃહીત થવાની શકયતા નથી, એવાં પૌદ્ગુગલિકસ્સા પહેલાં શરીરની સાથે સંબધ પામ્યાં નથી અને ભવિષ્યમાં પણ શરીરની સાથે સબંધ પામશે નહીં, પુર્વાહત (પહલે લિયાહુઆ આહાર) આદિ પૂર્વ પૂત્રલલડો કા નિરૂપણ આ ચાર પ્રશ્નોના ભગ ૬૩ પ્રશ્નોરૂપે બની જાય છે. તે આ પ્રમાણે— (૧) પૂર્વાદત્ત-(૧) (ભૂતકાળમાં આહારના વિષયરૂપ બની ગયેલાં પૌદ્ગલિકસ્ક ધ) (૨) આદિયમાળ—(૨) વર્તમાનકાળમાં આહારના વિષયભૂત બની રહેલાં પૌદ્ગલિકસ્કંધ (૩) બારિયમાળ–(૩) ભવિષ્યકાળમાં આહારના વિષયભૂત બનનારાં પૌદ્ગલિકક ધ. (૪) અનાદત-(૪) જે પુદ્ગલસ્ક ધ હજી સુધી આહારના વિષયભૂત બન્યાં નથી. (૫) અનાદિયમાળ–(૫) જે પુદ્ગલસ્કંધ વર્તમાનકાળમાં આહારના વિષય ભૂત ખની રહ્યું નથી. (૬) બનાફયિમાન-(૬) જે પુદ્દગલસ્ક ધ ભવિષ્યકાળમાં આહારના વિષયભૂત ખનશે નહીં આ છ પદોમાંના પ્રત્યેક પદના આશ્રય લેવાથી એક સચેાગી છે ભંગ બની જાય છે. તે આ પ્રમાણે છે–(૧) પૂર્વાહત, (૨) આહિયમાણુ, (૩) આહુરિષ્યમાણુ, (૪) અનાહત, (૫) અનાહિયમાણુ, (૬) અનાહરિષ્યમાણ. એ પદોના સયાગથી આ જ છ પદોના દ્વિસયેાગી ભગ ૧૫ બની જાય છે. ત્રણ પદોના સચેાગથી તેમના ત્રિસંચાગી ૨૦ ભંગ ખની જાય છે. ચાર પદોના સચાગથી તેમના ચતુઃસયાગી ૧૫ ભગ ખની જાય છે. પાંચ પદોના સયોગથી તેમના પાંચસચેાગી ૬ ભંગ બની જાય છે અને છ પદ્માના સયાગથી એક સચેાગી શ્રી ભગવતી સૂત્ર : ૧ ७७
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy