________________
એક ભંગ બની જાય છે. એ બધા ભંગને સરવાળે ૬૩ થઈ જાય છે. જીજ્ઞાસુઓએ તે તમામ ભેદ આ સૂત્રની ટીકામાં જોઈ લેવા.
-
પૂર્વાહારિતાદિ કે પુદ્રલોં કા નિરૂપણ
‘नेरयाणं भंते पुव्वाहारियाया पोग्गला.' इत्यादि।
(મતે) હે ભદન્ત ! (નેરડ્રથા પુત્ર રિચા) નારક છએ જે પીગલિકસ્કને પૂર્વકાળે પિતાના આહારના વિષયભૂત બનાવ્યા છે એવાં એ પડ્રગલિસ્ક (વિવાદ) શું ચિત થયા હોય છે? (gછા) એ પ્રશ્ન અહીં ઉદ્ભવે છે. ઉત્તર(
કરિયા તë નિચા વિ) જે પ્રકારે તેઓ પરિણત થયા હોય છે એ જ પ્રકારે તેઓ ચિત પણ થયા હોય છે. (gવં કરિયા, વરિયા, વેર, નિયિ ) એ જ પ્રમાણે તેઓ ઉપચિત થયા હોય છે, ઉદીરિત થયા હોય છે, વેદિત થયા હોય છે અને નિર્ણ થયા હોય છે. (TET) ગાથા–(રિણા, चिया य उवचिया, उदीरिया वेइयाय निजिन्ना। एकेकम्मि पदम्मि, चउव्विहा પોસ્ટા તિ) (૧) પરિણત, (૨) ચિત, (૩) ઉપચિત, (૪) ઉદીરિત, (૫) વેદિત, અને (૬) નિજીર્ણ, એ પદેમાંના દરેક પદમાં ચાર પ્રકારના પુદગલ હોય છે.
ટીકાર્થ-ણિત-પરિણામને સંબંધ શરીર સાથે છે. તેથી શરીરની સાથે જે પરિણામરૂપ સંબંધ છે તે સંબંધને લીધે પગલેમાં ચયાદિક પણ થાય છે. આ વિષયનું સ્પષ્ટીકરણ કરવાને માટે જ સૂત્રકારે અહીં આ ચયાદિક પદનું કથન કર્યું છે. સૌથી પહેલે પ્રશ્ન અહીં એ ઉદ્ભવે છે કે–પૂર્વકાળે આહારરૂપે નારકે દ્વારા પુદ્ગલસ્ક ગ્રહણ કરાય છે અને તેમનું પરિણામ તેમનાં શરીરમાં થાય છે તે આ શરીરસંબંધરૂપ પરિણામથી ગૃહીત પગમાં ચયાદિક પણ થવા જોઈએને ? તે તે પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે હા, તે પગલેમાં ચયાદિક પણ થાય છે. તે ચયાદિ સૂત્ર પરિણામ સૂત્ર જેવાં જ છે. તેથી અતિદેશથી એ ચયાદિ સૂત્ર પરિણામસૂત્રના અનુસાર જ સમજવા યોગ્ય છે. એ જ વાતને સૂત્રકારે “(TET પરિચ ત€ નિયા વિ)” ઈત્યાદિ પદ દ્વારા બતાવી છે. જેવી રીતે તેઓ પરિણત થયા છે તેવી રીતે તેઓ ચિત પણ થયા છે. શરીરમાં પુષ્ટિ પેદા થવી તેનું નામ “ચિત છે. વિશેષરૂપે પુષ્ટિ થવી તેનું નામ “ઉપચિત છે. સ્વભાવથી અનુદય પ્રાપ્ત (ઉદયમાં ન આવ્યાહોય તેવાં) પુદગલેને કરણવિશેષ દ્વારા ઉદયપ્રાપ્ત કર્મલિકે માં પ્રક્ષિત કરીને તેમનું જે વેદના થાય છે તેનું નામ “ઉદીરિત છે. ઉદીરણાનું આ પ્રકારનું લક્ષણ છે-જે કર્મકરણના દ્વારા ખેંચીને ઉદયમાં લવાય છે તેને ઉદીરણું કહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧
७८