SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુ કહે છે-“હે ગૌતમ ! “=ા કારણ” પ્રજ્ઞાપના સૂત્રનું સાતમું પદ ઉચ્છવાસ છે. એ પદમાં આ વિષયનું જે રીતે વર્ણન કરાયું છે તે રીતે આ પ્રશ્નને ઉત્તર સમજે. તે પદ આ પ્રમાણે છે"गोयमा ! समय संतयामेव वा आणमंति वा पाणमति वा ऊससंति वा नीसહરિ રા” હે ગૌતમ! અત્યંત દુઃખી હોવાને લીધે તે નારક છે નિરંતર શ્વાસોચ્છવાસ લીધા કરે છે. લોકોમાં પણ એવું જ દેખાય છે કે જે અત્યંત દાખી હોય છે તે નિરંતર શ્વાસ લીધા કરે છે. તેમને શ્વાસે શ્વાસ સહેજ વાર પણ અટકતું નથી. કહેવાને ભાવાર્થ એ છે કે–તેઓ અત્યંત દુ:ખી હોવાને કારણે અટક્યા વિના નિરંતર હાય હાય કરતા શ્વાસ લીધા કરે છે. એવો એક પણ સમય નથી હોતો કે જ્યારે તેમના શ્વાસે શ્વાસમાં આંતરે (રુકાવટ) પડતા હોય, શંકા-સૂત્રકારે “છત્તિ વિશ્વત્તિ” એ બન્ને પદની પુનરુક્તિ શ માટે કરી છે? કારણ કે “માનત્તિ પ્રાન્તિ” એ બે પદમાં જ તેને અર્થ આવી જાય છે. ઉત્તર-એમ કહેવું જોઈએ નહીં, કારણ કે સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરવા માટે જ એવું કરવામાં આવ્યું છે. “ોરચા મતે બદ્રી” હે ભદન્ત ! નારક અને આહાર લેવાની ઈચ્છા થાય છે ખરી? જે આહારને માટે પ્રાર્થના કરવાના સ્વભાવવાળા કે તેના પ્રજનવાળા હોય છે તેને આહારાથી કહે છે. શું નારક છે તેવા આહારાર્થી હોય છે ખરા? તેને ઉત્તર આપતાં ભગવાન કહે છે “હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્ર નામના ચોથા ઉપાંગને પહેલે ઉદ્દેશક આહારપદેશક છે. આ પ્રજ્ઞાપનાના અઠ્યાવીસમા આહારપદને પહેલો ઉદ્દેશક છે એટલે કે અહારપદના બે ઉદેશક છે તેમને આ પહેલે ઉદ્દેશક છે. “આ માં પદ શબ્દનો લેપ થઈ ગયા છે, તેથી “કારોથી ‘કાવરોઘેરાયા' એવું સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે પ્રજ્ઞાપના સૂત્રનું અઠ્યાવીસમું પદ “આહારપદ છે. તેના બે ઉદેશકોમાંથી પહેલું આહાદેશક છે. તેના અનેક દ્વારમાં તેમના આહાર સંબંધી વર્ણન કરવામાં આવ્યું છે. એજ દ્વારેના સંગ્રહને માટે સ્થિતિ અને પ્રાણનરૂપ છે દ્વારેને પહેલાં બતાવવા “faછું કરવા Sારે” આ ગાથા કહી છે. તેમાં નારક જીવોની સ્થિતિ (આયુકાળ), ઉચ્છવાસ નિશ્વાસ, આહારવિષયક વિધિ વગેરે બાબતોનું કથન કર્યું છે. નારકેની સ્થિતિ અને શ્વાસોચ્છવાસ, એ બે વિષયની પ્રરૂપણા તો આગળના પ્રશ્નોત્તર વાક્યોમાં થઈ ગઈ છે. હવે જે આહાર વિશેની વાત બાકી રહી છે તેનું પણ તેમાં કથન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને પહેલાં “જેરાયા તે ! દાદાપટ્ટી” એ પ્રશ્ન પૂછયો છે. અને “નg gorg Trg પદમણ આહg, તા મળિયદ” આ સૂત્ર દ્વારા તેને ઉત્તર અપાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧ ७४
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy