SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શકા~નિયિમાનૅનિનીમ્ ” ઈત્યાદિ જે પદ્મા છે તેઓ વિશેષ વિવક્ષાની અપેક્ષાએ જુદા જુદા અર્થવાળાં છે. પણ સામાન્યની અપેક્ષાએ કયા પક્ષને લીધે પ્રવૃત્ત થાય છે ? ઉત્તર—વિગતપક્ષને લીધે તેએ પ્રવૃત્ત થાય છે. ‘વિ’ ઉપસર્ગ સાથે ગમ્’ ધાતુને ‘Æ’ પ્રત્યય લગાડવાથી વિગત શબ્દ અને છે. “વસ્તુઓના અવસ્થા ન્તર ગમનરૂપ વિનાશ” એવા તેના અથ થાય છે. આ રીતે વિગત પક્ષના આધાર લઇને એ પદે પ્રવૃત્ત થાય છે એમ સમજી લેવું. ઉત્પાદ પક્ષ વમાનકાળ અને ભવિષ્યકાળને વિષય કરનારે છે અને વિગતપક્ષ ભૂતકાળ અને વર્તમાનકાળને વિષય કરનારા છે. આ રીતે વિગતપક્ષ અને ઉત્પાદપક્ષ વચ્ચેના ભેદ સિદ્ધ થાય છે. વિવક્ષિત પુરુષની અપેક્ષાએ સમસ્ત કર્મોનો ક્ષય વિગમત્વ ગણાય છે. જીવે કદી પણ સર્વકર્માં ક્ષયને અનુભવ કર્યો નથી. તેથી સકમ ક્ષય એકાન્તતઃ ઉપાદેય છે. તથા સમસ્ત કર્મોના ક્ષયને માટે જ પુરુષોના પ્રયત્નો હાય છે. વિમાન છિન્ન” ઇત્યાદિ પદો વગમાક છે તે આ રીતે છે–‘વિ. માન’ પદથી સ્થિતિખંડરૂપ વિગમનું કથન થયું છે. ‘ભિદ્યમાન” પદથી રસખડ રૂપ વિગમનું કથન થયું છે, ‘દામાન’ પદથી કદાહરૂપ વિગમનું, ‘ક્રિયમાણુ’ પદ્મથી આયુષ્કકના અભાવરૂપ વિગમનું, અને ‘નિયમાણુ’પદથી સમસ્ત કર્માંના અભાવરૂપ વિગમનું કથન કર્યું' છે. આ રીતે એ પાંચે પદો કર્મોના અભાવરૂપ વિગતપક્ષને આધારે કહેવામાં આવ્યાં છે તેથી તેમને વિગતપક્ષાશ્રિત કહેવામાં આવ્યાં છે. આ પૂર્વોક્ત કથન દ્વારા રહમાળે રહિત્ ” આદિ નવ પદોને શા માટે પ્રથમ સૂત્રરૂપે ગ્રહણ કરવામાં આવ્યા છે, તેનું સમાધાન થઈ જાય છે. કારણ કે આ સૂત્રમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિનું અને સમસ્ત કાના વિનાશનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે કારણે જ સૌથી પહેલાં આ સૂત્રનું કથન કર્યું છે. અથવા “ રહમાળે વૃત્તિ ” ઈત્યાદિ પદોમાં કમ્ પદ્મના તા અભાવ છે. તે કારણે ક વિષયક તેનું વ્યાખ્યાન ન કરતાં સામાન્યરૂપે જ તેનું વ્યાખ્યાન કરવું જોઈ એ. તે વ્યાખ્યાન આ પ્રમાણે છે—“ રહમાળે પહિદુ ” સૂત્રમાં ‘ચલન’શબ્દના અર્થ અસ્થિરત–વસ્તુઓની ઉત્પત્તિ છે. “કીનિમાળે ફીરિ ” પદ્યમાં ઉદીરણાના અથ સ્થિર પદાર્થના પ્રેરકરૂપ છે. અને તે પ્રેરણા ચલનસ્વરૂપજ છે. વેફનમાળે વે” સૂત્રમાં ‘ વેફ્ઘ્નમાળ ’ પદની સસ્કૃત છાયા ન્થેમાન” થાય છે. ચેગમાન એટલે કપમાન. જે કંપી રહ્યું છે તે કંપી ચૂકયુ', એવા આ સૂત્રના અં થાય છે. ક`પન પણ સ્વસ્વરૂપની અપેક્ષાએ ઉત્પાદજ છે. ke .. ચલનચ્છેદનાદિ પ્રશ્નકા કારણ 66 વિઘ્નમાળે પીળે” સૂત્રમાં ‘ પ્રહીણ 'ના અર્થ ‘ પ્રભ્રષ્ટ ’–પ્રપતિત ’ છે. જે પડી રહ્યું છે તે પડી ચૂકયું. આ રીતે ‘પ્રહીણુ ' પણ ચલનરૂપ જ છે. અને ચલનાર્દિક આ ચાર પદો ગતિવાચક હાવાથી સમાનાક છે. આ કારણથી તે શ્રી ભગવતી સૂત્ર : ૧ ७०
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy