________________
ચલમાણે ચલિયે ઇત્યાદિ પદ કી વ્યાખ્યા
અથવા--‘દ્ન્તા જોચમા ! ચહમાળે અહિ” ઈત્યાદિ ઉત્તર પ્રતિપાદક સૂત્રને આ પ્રમાણે અ કરવા જોઇએ-કમ બે પ્રકારનાં હોય છે.—(૧) સામાન્ય કર્યાં અને(૨) વિશેષ ક્રમ. સ્થિતિમ ધ, અનુભાગમધ આદિ વિશેષણાથી રહિત જે કમ હાય છે તેને સામાન્ય કમ' કહે છે. તથા સ્થિતિબંધ આદિ વિશેષણાથી યુકત જે કમ હાય છેતેને વિશેષ કમ કહે છે. એમાંના સામાન્ય ક'ની અપેક્ષાએ ચલનાદિચાર પદ એકા વાળાં અને જુદા જુદા વ્યંજનવાળાં કહેલાં છે.
''
“ ક્રિઝમાળે છિળે” ઈત્યાદિ પાંચ પદો વિશેષ કમની અપેક્ષાએ વિવિધ અથ વાળાં અને વિવિધ વ્યંજનવાળાં પતાવ્યાં છે. તેમાંનું છિન્નમાળે છિળે” નામનું જે પહેલું પદ છે તે સ્થિતિબંધ નામના અધરૂપ વિશેષણથી યુક્ત હાવાથી તેને વિશેષ કર્યાં કહ્યું છે. અધ્યવસાય વિશેષથી જીવદ્વારા ગૃહીત જે કલિક છે તેની સ્થિતિકાળનું જે નિયમન છે, તેનું નામ સ્થિતિબંધ છે. એટલે કે કમ માં સ્વભાવ બનવાની સાથેજ તે સ્વભાવમાંથી અમુક સમય સુધી ચલિત ન થવાની મર્યાદા પણ પુદ્ગલામાં નિીત થાય છે. એ કાળમર્યાદાના નિર્માણનેજ સ્થિતિમ ધકહે છે. સયાગી કેવલી ભગવાન અન્તકાળે યોગાના નિધ કરવાને માટે દીર્ઘકાળની સ્થિતિવાળા વેદનીય, નામ અને ગેાત્ર, એ ત્રણ કર્મના સ્થિતિકાળને અપવ નાકરણદ્વારા અન્તનું હૂતકાળ પ્રમાણવાળાં કરે છે, એને જ કર્મોની સ્થિતિના ઘાત કહે છે. આ રીતે કમેોની જે ઢીકાળની સ્થિતિ છે તેને અલ્પ સમયની કરવી તેને જ • ઝિનમાળે છિળે' કહે છે-છેદ્યાતાં કમેને છેદાયાં કહે છે.
‘મિન્ગમાળે મિળે” જે કર્માનું ભેદન ચાલુ થઇ ગયું તે ભેઢાઈ ચૂકયાં એવું જે કહેવામાં આવે છે તે અનુભાગમ ધ વાળા કમની અપેક્ષાએ કહેવાય છે. કમ પુદ્ગલાના શુભ અથવા અશુભ, ઘાતી અથવા અદ્યાતીરૂપ જે રસ હોય છે તેનું નામ અનુભાગ ખંધ છે. સયાગી કેવલી ભગવાન કર્મોની સ્થિતિના ઘાત કરતી વખતે તેમના રસના પણ ઘાત કરે છે. આ રસઘાત એટલે જ કર્મોનું ભેદન. સ્થિતિઘાત કરતાં રસઘાત ઘણા જ વધારે થાય છે. એવા રસઘાતની અપેક્ષાએ વિમાન ન્તિ” સૂત્ર કહેવામાં આવ્યું છે. “છિન્નમાળૅ છળે” આ સૂત્રમાં સ્થિતિઘાતની અપેક્ષાએ વિમાનને છિન્ત કહેલ છે. અને આ “મિન્ગમાળે મિ” સૂત્રમાં રસઘાતની અપેક્ષાએ ભિદ્યમાન-ભેદાતા-ને ભિન્ન-ભેદાઈ ગયું-કહેલ છે. આ રીતે છેદન અને ભેદનમાં વિભિન્નાર્થતા સ્પષ્ટ થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૬૮