SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનની ઉત્પત્તિરૂપ ફળ અને (૨) મેાક્ષની પ્રાપ્તિરૂપ ફળ. હજી સુધી જીવને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઇ નથી તેથી ઉત્પાદપક્ષ મુખ્ય છે. કેવળજ્ઞાનની ઉત્પત્તિને માટે જ સયમગ્રહણ, કઠિન તપસ્યા, ઘાર પરીષહ, અને ઉપસગ સહન આદિમાં જીવ પ્રવૃત્ત થાય છે. જે જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયુ હાય તે જીવને જ મેાક્ષ મળે છે. માક્ષ પ્રત્યે અન્વય અને વ્યતિરેકને લીધે જ કેવળજ્ઞાનમાં કારણતાને નિશ્ચય કરવામાં આવ્યા છે. કારણ વિના કાની ઉત્પત્તિ જ સંભવી શકતી નથી. જો કારણ વગર પણ કાર્યની ઉત્પત્તિ થવા માંડે તે કઇ પણ તૃપ્તિના અર્થી તૃપ્તિને નિમિત્તે ભેાજનાદિ બનાવવાને જે પ્રયત્ન કરે છે તે ન કરે, અને રસોઇ ખાવા ઈચ્છતી કોઈ પણ વ્યક્તિ ચૂલે જ ન સળગાવત. તથા કાઈ પણ વ્યક્તિ કેવળજ્ઞાનને માટે ચેષ્ટા (પ્રયત્ન ) જ ન કરત. આ પ્રમાણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિને મભાવે જીવની સાથે અનાદિ કાળથી ચાલ્યા આવતા સસાર કોઈ પણ રીતે નષ્ટ થઈ શકે નહીં. ‘ચલન’ આદિ એ ચાર પદોના ક્રમ આ પ્રમાણે છે– કની સ્થિતિ જ્યારે ક્ષય પામી જાય છે અથવા કર્મીની જ્યારે ઉદીરણા થાય છે ત્યારે ક્ષયને લીધે અથવા ઉદ્દીરાને લીધે, જીવની સાથે અના-િ કાળથી અંધને પામેલાં જે શુભ અને અશુભ કર્માં હાય છે તે ચાલવા માંડે છે– ફૂલદાન દેવાને માટે સન્મુખ થઇને ઉદયમાં આવે છે. જે કમ યમાં આવે છે, એટલે કે પાતાનું મૂળ દે છે–તે કનું ફળ ભાગવી લેવામાં આવે છે. જ્યારેકમ પેાતાનું ફળ આપી દે છે ત્યારે તે જીવથી પ્રહીણ-અલગ થઈ જાય છે. અને કમ અલગ થતાં જ જીવમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી જીવને મેાક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ સૂર્યના ઉદય થાય ત્યારે મકાનની અંદરના સમસ્ત પદાર્થોસમૂહ પ્રકાશિત થઈ જાય છે, એજ પ્રમાણે કેવળજ્ઞાનના ઉદય થાય ત્યારે તેના પ્રભાવથી ત્રિકાળવી સમસ્ત જ્ઞેય પદાર્થો પ્રકાશિત થઈ જાય છે, એટલે કે જેમ દણુમાં પ્રતિબિંબ ચમકી ઉઠે છે તેમ તે કેવળજ્ઞાની આત્માને સમસ્ત જ્ઞેય પદાર્થોનું યથા દન થાય છે. તેથી કેવળજ્ઞાનની ઉત્પાદરૂપ પર્યાય પક્ષના અભિપ્રાચે રમાને નહિ” ઈત્યાદિ ચાર પદ્મ સમજવા જોઈ એ. આ રીતે દ્વિતીય ભંગ કે જે સમાના વિવિધ વ્યંજનરૂપ છે તેમાં ૨માળે વૃદ્ધિ” આદિ ચાર પદ છે. એજ ભંગની અપેક્ષાએ તેમને સમાનાર્થીક અને જુદા જુદા વ્યંજનવાળાં ખતાવ્યાં છે. આ પ્રકારના એ ખીજો ભંગ છે. તથા છિન્નમાળે. છિન્ત” ઈત્યાદિ જે પાંચ પદો છે. તેમની અપેક્ષાએ ભિન્ના ભિન્નવ્યંજન નામના ચાથેા ભંગ દર્શાવ્યેા છે. શ્રી ભગવતી સૂત્ર : ૧ ૬૭
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy