________________
નાનાર્થીકિ કે વિષયમેં ચતુર્ભડી
પૂર્વોકત આ સૂત્રમાં “ ૢ ” પદે વાકયાલંકારમાં વપરાયું છે. આ સૂત્રદ્વારા સૂત્રકાર પૂર્વોક્ત ચલનાદિ નવ પદો પરસ્પર તુલ્યા વાળાં છે કે ભિન્ન અવાળાં છે, તે પ્રશ્નનું નિરાકરણ કરે છે—
ܕܐ
,,
જેમના એક જ પ્રકારના અથ થતા હાય તે પદ્માને એકાથ પદો કહે છે. ઉદાત્ત, અનુદાત્ત, અને સ્વરિત, એ અનેક પ્રકારના ઘાષ છે. એ વિવિધદ્યાષ વાળાં પદોને ‘નાનાઘાષ’ પદો કહે છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત, એ વિવિધ પ્રકારના ઉચ્ચારણ છે. એવાં ઉચ્ચારણેાથી યુક્ત જે પદો હાય છે તેમને નાના ઘાષ વાળાં કહે છે. કકાર આદિ વિવિધ પ્રકારના અક્ષરોનું નામ જે પટ્ટામાં હોય તે પદ્માને નાના વ્યંજન વાળા' પદો કહે છે. उदाहु પદ્મ ‘અથવા’ અનુ વાચક છે. જેમને જુદા જુદા પ્રકારના અર્થ થતા હોય તે પદોને ‘વિભિન્નાથ’ પદો કહે છે, નીચેના ચાર પદોમાં આ પ્રકારની ચતુભ‘ગી છે (૧) સમાનાથ સમાન વ્યંજન, (૨) સમાના વિવિધ વ્યંજન, (૩) ભિન્નાથ સમાન વ્યંજન, (૪) ભિન્નાથ ભિન્ન ́જન. કેટલાંક પદો એક જ અર્થ વાળાં અને સમાન વ્યંજન વાળાં હાય છે, જેમ કે ક્ષીરક્ષીર . ક્ષીર, ક્ષીર એ એ પદો છે, છતાં પણ તેમનામાં સમાનાર્થતા અને સમાનવ્ય જનતા છે. આ ચતુર્ભ ́ગીના પ્રથમ ભંગનું દૃષ્ટાંત છે, ૧. કેટલાંક પદો સમાનાર્થ વાળાં હાવા છતાં ભિન્ન ભિન્ન વ્યંજન વાળાં હોય છે, જેમ કે “ વયો દુધમૂ” આ બન્ને પટ્ટો જો કે જુદા જુદા વ્યંજનાક્ષરા વાળાં છે તેા પણ, તેમની વચ્ચે અની સમાનતા હૈાવાથી સમાનાક છે. કારણ કે દૂધ અને ‘યસ્' અન્ને શબ્દોને અ દૂધ થાય છે. આ ચતુભ'ગીના ખીજા ભંગનું ષ્ટાંત છે ૨. કેટલાંક પો ભિન્નાક હાવા છતાં પણ સમાન વ્યંજન વાળા હાય છે, જેમ કે ‘જિન’જિન’ ‘જિન’ પદ સમાન વ્યંજન વાળું હોવા છતાં પણ જુદા જુદા અ દર્શાવે છે. એજ વાત હૈમીનામમાળાકાશમાં કહી છે. ‘ધ્વનિ''ઇત્યાદિ-જિનેન્દ્ર દેવને જિન કહે છે, સામાન્ય કેવલીને જિન કહે છે, કામદેવ, નારાયણ અને હરિને પણ જિન કહે છે. આ રીતે ‘જિન’ પદ સમાન વ્યંજન વાળું હોવા છતાં પણ જુદા જુદા અર્થ દર્શાવે છે. ચતુર્ભ`ગીના ત્રીજા ભંગનાં આ ઉદાહરણા છે ૩. કેટલાંક પદો ભિન્ન ભિન્ન અ વાળા અને જુદા જુદા વ્યંજન વાળાં હાય છે. જેમ કે ઘટ-ઘડા, પટ-વસ્ત્ર, કુટ -લાકડી વગેરે પદો. તે પદો જુદા જુદા અર્થાંવાળાં અને જુદા જુદા વ્યંજનાક્ષાવાળાં છે. આ ચેાથા ભંગ છે ૪.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૬૫