SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ “સમાને ” જે જળી રહ્યું છે તેને જળી ગયું કહેવામાં પણ દોષ નથી. કČલિક રૂપી કાને ધ્યાનરૂપ અગ્નિ દ્વારા તેમના સ્વભાવથી રહિત કરવા તેનું નામ દાહ–(જળવું તે) છે. જે કલિકા પહેલાં કર્યાંરૂપ પર્યાયે પાતામાં રહેલાં હતાં તેમને અક રૂપ પર્યાયથી આક્રાન્ત અનાવવા તેને જ કર્મોના દાહ–કર્મોનું જલન કહે છે. જેવીરીતે અગ્નિ દ્વારા બળીને ભસ્મ થયેલ કાઇ પાતાનું સ્વરૂપ છેડી દે છે અને ભસ્મ રૂપે પરિણમે છે, તેવી જ રીતે ધ્યાન અગ્નિ દ્વારા કલિકાનું દહન થાય છે. તેથી તેમના સ્વરૂપનું અપનયન થાય છે, અને તેએ અકત્વ પર્યાયમાં પરિણમે છે, તેને જ કર્મોનું દહન કહ્યું છે. આ દાહની અન્તર્મુહૂર્તની સ્થિતિ હોય છે. અંતર્મુહૂતના અસંખ્યાત સમય હાય છે. તેથી આદિ સમયમાં જે કમલિકનું દહન થઈ રહ્યું હાય તેને 'દહન થઇ ગયું” એમ કહેવામાં દોષ નથી. (૭) પ નિ માળે મઢે” મરતાં (ક્ષય પામતાં) કર્મને મરી ચૂક્યાં ક્ષય થઈ ગયાં. કહેવામાં દોષ નથી. કના દિલકાના ક્ષય થવા એટલે તેમનું મરણ થયું કહેવાય છે. એવા મરણની કાળસ્થિતિ પણ અસંખ્યાત સમયની હોય છે. જન્મના પ્રથમ સમયથી લઈને આવીચિમરણ થતું રહેતું હોવાથી મરણને સદ્ભાવ પ્રત્યેક ક્ષણે જોવા મળે છે. તેથી મરતાં કર્મીને મરી ગયેલાં કહેવામાં વાંધે નથી. મરણ પાંચ પ્રકારનાં છે–(૧) આવીચિમરણ, (૨) અવધિમરણ, (૩) આત્ય‘તિકમરણુ, (૪) ખાલમરણુ અને (૫) પતિમરણ. =ચારે તરફથી, વી=િ પ્રતિક્ષણ અનુભવમાં આવતાં અચુષ્કર્મીનાં દૃલિકની દ્વીતિયાદિ આયુષ્કકના દલિકના ઉદયથી વિનાશરૂપ અવસ્થા જે મરણમાં થાય છે તે મરણને ‘બાવીવિમળ' કહે છે. આ પ્રમાણે આવીચિમરણને અવયવા થાય છે. અથવા– ચારે તરફથી વીચિ (તર’ગા)નાં જેવું જે મરણુ હોય છે તેને આવીચિમરણ કહે છે. જેવી રીતે એક જળતરંગની પાછળ બીજી અને તેની પાછળ ત્રીજી એમએકની પાછળ ખીજા' જળતરંગા પ્રતિક્ષણ આવતાં જ રહે છે તેમ જન્મ કાળથી લઈને એક આયુષ્કક દલિકના ાય પછી ખીજા આયુષ્કક દલિકનુ આગમન થતું જ રહે છે અને તેના નાશ થતા રહે છે. તે નાશને જ આવીચિમરણ કહે છે. આ આવીચિમરણથી આયુષ્કકમનાં દલિકાના પ્રતિસમય ક્રમશઃ ક્ષય થતા રહે છે. તેથી તેના પ્રથમ સમયમાં આયુષ્કકના મરણના સદ્ભાવને લીધે મરતાં આયુષ્કને મૃત કહેવામાં આવે છે. (૮) “નિરિકામાળે નિષ્નિખ્ખ’ ‘જે કર્માંની નિર્જરા શરૂ થઈ ગઈ છે તે કમ નિણુ થઈ ગયું” એ કથન પણ સત્ય છે. ફરીથી ઉત્પત્તિ ન થાય એવી રીતે કમ પુદ્ગલાને ક્ષય થવા તેનુ નામ નિરા છે. નિર્જરામાં કોના આત્યંતિક વિનાશ થાય છે. તે નિર્જરાની કાળસ્થિતિ પણ અસંખ્યાત સમયની હોય છે. તેથી તેના પ્રથમ સમયે જ નિજ રણથી ક્ષીયમાણુ કમ'માં નિષ્ણુત્વના વ્યવહાર થઇ શકે છે. શ્રી ભગવતી સૂત્ર : ૧ ૬૨
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy