________________
માનત્વ અને ભૂતત્વમાં પરસ્પરમાં વિરોધ હોય તે તેમના આધારભૂત પદાર્થો જે “રસ્ટને વઢિg” આદિ છે તેમનું એકત્ર સહાવસ્થાન ( સાથે રહેવાનું) કેવી રીતે સંભવી શકે છે?
ઉત્તર–જેવી રીતે પટાદિકોની ઉત્પત્તિના સમયે (કાપડ આદિ વણવાનું શરૂ થાય ત્યારથીજ) એટલે તાર ભરવાનું કામ શરૂ થાય ત્યારથી “પટ ઉત્પન્ન થઈ રહ્યો છે એવું વ્યવહારમાં બેલાય છે, અને એજ વ્યવહારથી પટ તૈયાર થઈ રહ્યો છે. એ નિશ્ચય કરાય છે–તેની ઉત્પદ્યમાનતાનો નિર્ણય કરાય છે. એટલે કે હજી પટ તૈયાર થયું નથી પણ બની રહ્યો છે. તૈયાર થવા માંડે છે. એ રીતે ઉત્પદ્યમાનને જ ઉત્પન્ન થયેલ માની લેવાય છે, એવું વ્યવહારમાં જોવા મળે છે, અને એજ વ્યવહારના આધારે “પદ્યમાન પત્ર પર ઉો મોતીતિ” એમ કહી દેવાય છે. એ જ પ્રમાણે પરસ્ટન્ ને “રઢિ” કહેવાય છે. એટલે કે જે ઉદયમાં આવી રહેલ છે તે ઉદયમાં આવી ચૂકયું છે, એ વ્યવવહાર થઈ જાય છે. જે તે બાબતમાં એમ કહેવામાં આવે કે પટમાં ઉત્પદ્યમાનતા વર્તમાનકાળ છે અને ઉત્પન્નતા ભૂતકાળ છે. છતાં પણ ઉત્પદ્યમાન પટને ઉત્પન્ન થઈ ગયે, એવી રીતે માની લેવામાં આવે છે તેનું કારણ એ છે કે પટ એવુંજ એટલે પટરૂપે ઉત્પન્ન થઈ જાય છે-ભિન્ન રીતે ઉત્પન્ન થતું નથી. તેથી થઈ રહ્યું છે તેને “થઈ ચૂકયું છે એમ કહેવામાં કોઈ પણ વાંધે આવતે નથી. એજ પ્રમાણે ઉદયમાં આવી રહેલ કર્મને ઉદયમાં આવી ચૂક્યાં માનવામાં આપને શી મુશ્કેલી છે ?
શકા—આપે તે બહુ વિચિત્ર વાત કહી–પ્રથમતતુપ્રવેશસમયે જ પટની ઉત્પત્તિ માની લેવાની આપે જે વાત કરી તે કેવી રીતે માની શકાય ? જે ત્યાં પટ જ નથી તે તેની ઉત્પત્તિ કેવી? એતે પ્રથમતતપ્રવેશથી માડીને છેવટના તંતુપ્રવેશ સમયે થાય છે–ત્યારે જ પટ ઉત્પન્ન થઈ ગયો, એવું કહી શકાય, પણ વચ્ચે જ એવા પ્રકારને વ્યવહાર કરવામાં આવે તે તેને કેવી રીતે પ્રામાણિક માની શકાય? આ રીતે આપે “ઈમાળે ર”િ નું પ્રતિપાદન કરવા જે દૃષ્ટાંત આપ્યું છે તે સિદ્ધ થતું નથી. દૃષ્ટાંત સિદ્ધ થવું
શ્રી ભગવતી સૂત્ર : ૧
૫૮