________________
સ્વરૂપ અથવા હે સુખસ્વરૂપ થાય છે. અથવા-“મચતે રેચ મોક્ષાર્થિમિક મનનઃ જેનું મોક્ષાર્થીઓ દ્વારા સેવન થાય છે તે ભજન્ત છે. અથવા “મારે-વતે મોક્ષમાર્જ રૂત્તિ ત મનન્તઃ ” જે સમ્યગ દર્શન આદિકપ મોક્ષમાર્ગનું સેવન કરે છે તેને ભજન્સ કહે છે. અથવા–“જ્ઞાનતપોગુણી આગને કૃતિ પ્રાતઃ ” જ્ઞાન, તપ અને ગુણની દીપ્તિથી જે ચળકે છે તેને બ્રાન્ત કહે છે. અથવા–જે ભયનો નાશ કરનાર છે. તે “ભયાન્ત” છે, અથવા ચાર ગતિરૂપ ભવને જે વિનાશક છે તેને “ભવાન્ત' કહે છે. તેમને સંબોધવાને માટે તે ભદન્ત, ભજન્ત આદિ શબ્દ વપરાય છે. પૃદરાદિ ગણ દ્વારા આ બધા શબ્દની સિદ્ધિ થાય છે. આદિથી શરૂ કરીને “મન્ત” સુધીને આસંદર્ભ પાંચમાં અંગ-ભગવતીસૂત્ર–ના પહેલા શતકના પહેલા ઉદ્દેશકને સંબંધ બતાવવાને માટે કહેવામાં આવેલ છે. આ સંબંધથી પ્રાપ્ત પાંચમાં અંગના પહેલા શતકના પહેલા ઉદ્દેશકનું પ્રથમ સૂત્ર “ગઢાળે રજિ” ઇત્યાદિ છે.
ચલમાણે ચલિયે ઈત્યાદિ નવ પદ કી વ્યાખ્યા
શંકા–શ્રી ગૌતમસ્વામીએ પાંચમાં અંગના પહેલા શતકના પહેલા ઉદ્દેશકના આરંભે આ પ્રકારનો અર્થ દર્શાવનાર પ્રશ્ન શા માટે પૂ. બીજે કઈ પ્રશ્ન કેમ ન પૂછો ?
સમાધાનઃ—ધર્મ, અર્થ આદિ ચાર પ્રકારના પુરુષાર્થોમાં મેલ જ પરમપુરુષાર્થ છે. તે પરમપુરુષાર્થના સાધક જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. અને મોક્ષ પુરુષાર્થ સાધ્ય છે. તથા જ્ઞાનાદિકથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. તેથી જ્ઞાનાદિકને તેના સાધનરૂપ ગણેલ છે. આ પ્રમાણે મેક્ષ અને જ્ઞાનાદિકેને જે કાર્ય-કારણરૂપ સંબધયાત્મક નિયમય છે, તેનું શિક્ષણ આ સૂત્ર દ્વારા અપાય છે તેથી “શાસત્તાત્ શાસ્ત્રમ્" એ વ્યુત્પત્તિ પ્રમાણે આ સૂત્ર શાસ્ત્ર છે. કહેવાને ભાવાર્થ એ છે કે આ પ્રારંભિક સૂત્ર કર્મક્ષયનું સૂચક છે તેથી તેને સૌથી પહેલાં કહેવામાં આવ્યું છે. નિયમઢયની શિક્ષા તે એ રીતે આપે છે કે મેક્ષપુરુષાર્થ સમ્યગદર્શનાદિથી જ થાય છે–બીજા દ્વારા નહીં, તથા સમ્યગ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૫૫