________________
પેદા થયા હતા. કારણ કે જ્યારે ઇન્દ્રભૂતિના મનમાં સંશય થયે ત્યારે જ તેમને પ્રશ્ન પૂછવાની ઈચ્છા અને કુતૂહલ થયા કે પ્રભુ મારા પ્રશ્નોને ઉત્તર કેવી રીતે દેશે ? હું આ અર્થને તેમની પાસેથી કેવી રીતે સમજુ ? બાકીનાં પદેને અર્થ સરળ છે.ાસ .ટા
તે સૂઈ ગઢમાજે ૪” ઈત્યાદિ
સે (અથ) શબ્દ કી વ્યાખ્યા
મલાઈ શ્રી ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પૂછે છે–હે ભગવાન ! જે ચાલી રહેલ છે તે ચાલી ચૂછ્યું, જેની ઉદીરણા થઈ રહી છે, તે ઉદી રિત-ઉદીર્ણ થઈ ચૂકયું, જેનું વદન થઈ રહ્યું છે તે વેદિત થઈ ચૂક્યું, જે પ્રહણ થઈ રહ્યું છે તે પ્રહીણ થઈ ચૂકયું, જે છેદાઈ રહ્યું છે તે છેદાઈ ચૂક્યું, જે ભેદાઈ રહ્યું છે તે ભેદાઈ ચૂકયું જે જળી રહ્યું છે તે જળી ચૂક્યું, જે મરી રહ્યું છે તે મરી ચૂક્યું અને જેની નિર્જરા થઈ રહી છે તે નિર્ણ થઈ ચૂકયું, એમ જે કહેવામાં આવ્યું છે તે કથન શું બરાબર છે ?
ભગવાને જવાબ આપ્યો-“હા ગૌતમ ! જે ચાલી રહ્યું છે તે ચાલી ચૂક્યું ઈત્યાદિ કથન બરાબર છે.
ટીકાઈ–મૂળમાં “a” શબ્દ “તા' શબ્દના અર્થમાં કહે છે. ‘ત' શબ્દ પૂર્વપ્રક્રાન્ત અર્થને પરામર્શક હોય છે. તથા “ઢ” ને તીર્થકરેએ જે “જિન” કહેલ છે, તે ઘ7 , વરિતY ઈત્યાદિ રૂપ વચનજ પ્રકૃતમાં ત પદથી લેવાયેલ છે.
અથવા “a” શબ્દ “વાથ’ શબ્દના અર્થમાં પણ વપરાય છે. કારણ કે મગધ દેશમાં આ પ્રકારે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ‘ઈ’ શબ્દને અર્થ વાપન્યાસ અથવા પ્રશ્ન સ્વરૂપ હોય છે. તેથી “a” શબ્દથી વાકયના આરંભનું અથવા પ્રશ્નનું સૂચન થાય છે.
શંકા-મંગળ અથવા આનન્તર્ય આદિક “કથ’ શબ્દના અર્થ પણ થાય છે. તે પછી એ અર્થમાં અહીં તેને કેમ ગ્રહણ કરતા નથી ?
ભદન્ત શબ્દ કી વ્યાખ્યા
ઉત્તર–તેને એ અર્થમાં તે ત્યારે જ ગ્રહણ કરી શકાત કે જ્યારે તેની આગળ કઈ વાત (પ્રસંગ) ચાલ્યો આવતે હેત. એવું તે અહીં બન્યું નથી તેથી “અ” શબ્દ અહીં તેનું આનન્તર્ય દર્શાવતું નથી. અને ‘નથ’ શબ્દ અહીં મંગલાર્થવાચક પણ નથી કારણ કે પિતાના સંશયનું નિવારણ કરવા માટે તીર્થકરને પ્રશ્ન પૂછવાની અભિલાષા વાળા ગૌતમસ્વામીએ મંગળ કરીને તેમને પછડ્યું છે. એવી કલ્પના લેક અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ નથી. તેથી અહીં ‘બળ’ શબ્દ પ્રશ્નાર્થ વાચક જ લાગે છે. “નૂનમ્” શબ્દ નિશ્ચયાર્થમાં વપરાય છે. “મન્ત” શબ્દ ગુરુનું ધ્યાન પોતાની તરફ દેરવાને માટે વપરાયે છે. “મ ધાત કલ્યાણાર્થક અને સુખાર્થક છે. અને “મન્ત’ શબ્દનો અર્થ છે કલ્યાણ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૫૪