SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ન પડતી. “સ્થાનવાઃ ” પદ એ બતાવે છે કે–જેમ કેઠીમાં રહેલું અનાજ આમ તેમ ફેલાતું નથી, એજ પ્રમાણે ધ્યાનથી નિયંત્રિત ઈન્દ્રિ અને અંતઃકરણની વૃત્તિ બહારની તરફ દેરાતી ન હતી. એટલે કેઈન્દ્રભૂતિ નિયંત્રિતચિત્તવૃત્તિવાળા હતા. (સૂ) ૭). 'तए णं से भगवं गोयमे' इत्यादि । શ્રી ગૌતમસ્વામી કા જાતશ્રધ્ધાદિ વિષેશણો કા વર્ણન (તe i) ત્યાર પછી (કાચ ) જાત શ્રદ્ધાવાળા, (કાવ્યસંg) જાતસંશયવાળા (ચોક) જેમનામાં કુતૂહલ ઉત્પન્ન થયું છે તેવા, (૩vળસટ્ટ)ઉત્પન્ન શ્રદ્ધાવાળા. (૩queit) ઉત્પન્ન સંશયવાળા,(૩પUUોઝ)ઉત્પન્નકુતૂહલવાળા (તંગ્લાય) સંજાત શ્રદ્ધાવાળા, (લૈના સંge) સંજાતસંશયવાળા, (શંકાયો છે) સંજાત કુતૂહલવાળા, (સમુદત સમુત્પન્ન શ્રદ્ધાવાળા (સમુcuપસંસ) સમુત્પન્ન સંશય વાળા, (તમુcોઝ) સમુત્પન્ન કુતૂહલવાળા (૨ મા જોય) તે ભગવાન ગૌતમ (ઉઠ્ઠા ). ઉત્થાન શક્તિ દ્વારા પિતાના આસનેથી ઉડ્યા.( દ્રિત્તા.) ઉત્થાનશક્તિ વડે ઉઠીને (નેવ નમ મ મારે) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા (સેળેવ વાછરુ) ત્યાં પહોંચ્યા. (વાછિત્તા) ત્યાં પહોંચીને (સમાં મજવં માર) શ્રમણભગવાન મહાવીરની(નિવગુત્તો માચાર–પચાgિi ?) તેમણે ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી. (શિ)આદક્ષિણ પ્રદક્ષિણા કરીને (વં નમંત૬) વંદના કરી, નમસ્કાર કર્યા. (ફિત્તા નિમંતિ) વંદણા, નમસ્કાર કરીને (ઘસને નાદૂ) બહુ પાસે પણ નહીં અને બહુ દૂર પણ નહીં, એટલે કે ઉચિત સ્થાને બેસીને, (મિમુદે વિપuvf વંત્રિક) ભગવાનની સામે વિનયપૂર્વક બને હાથ જોડીને અને તે બન્ને હાથને લલાટ પર રાખીને (સુHસમાને નમતમાળ) તેમનાં વચન સાંભળવાની ઈચ્છાથી નમસ્કાર અને (Tsgવાણમાજ) પર્યપાસના કરતા થકા (વિ ) વિનયપૂર્વક (પર્વ વાણી) આ પ્રમાણે છેલ્યા.(૮) ટીકાઈ_તા i” પદદ્વારા સૂત્રકાર એ બતાવે છે કે જ્યારે તેઓ ધ્યાનમાંથી નિવૃત્ત થયા ત્યારે આ વાત બની. “સાચ ” પદ એ બતાવે છે કે તત્વ નિર્ણયવિષયક ઈચ્છા તેમને પહેલાં ન થઈ પણ જ્યારે તેઓ ધ્યાનમાંથી નિવૃત્ત થયા ત્યારે તે પ્રકારની ઈચ્છા સામાન્યરૂપે તેમના ચિત્તમાં જાગી. એટલે કે આગળ જે અર્થતત્ત્વ વર્ણન કરવામાં આવવાનું છે, તેને વિષે જાણવાની ઈચ્છા તેમના મનમાં ઉત્પન્ન થઈ. એમ થવાનું કારણ એ હતું કે તેમને એ વિષયમાં સંશય ઉત્પન્ન થયે હતે. સંશયને જ્ઞાનને એક દેષ ગણવામાં આવે છે, જે સંશયને કારણે પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજતી વખતે ચિત્તની વૃત્તિ અસ્થિર બની જાય છે. કોઈ પણ કટિમાં તે સ્થિરતા ધારણ કરતી નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧ પર
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy