________________
આદિ પૃથ્વીઓ છે. તેનું કથન “વ બં રે ! પુત્રીનો quો ” આદિ સૂત્રોદ્વારા કરવામાં આવ્યું છે (૫). છઠ્ઠા ઉદ્દેશકને વિષય “ના” શબ્દથી યુક્ત છે. તેનું વર્ણન કરનારાં “વાવરૂાગો મત ! સોહંતો ” ઈત્યાદિ સૂત્રો છે(૬). સાતમાં ઉદ્દેશકને વિષય “ ” શબ્દથી ઉપલક્ષિત છે. તેનું કથન તેર જે મને ! નેવહુ વવવજ્ઞમાળે” ઈત્યાદિ સૂત્રો દ્વારા થયું છે (૭).
બલ શબ્દના લક્ષણવાળું આઠમું ઉદ્દેશક છે. તેનું કથન “gita on મને ! મથુરે” આ સૂત્રો દ્વારા કર્યું છે(૮). ગુરુ વિષેનું નવમું ઉદ્દેશક છે. તેનું કથન
a i મતે ! જવા રચત્ત ફુટવમા તિ” આદિ સૂત્રો દ્વારા પ્રગટ કરવામાં આવ્યું છે). “જાણો” તે બહુવચનાન્ત પર છે. તે બહુવચનાન્ત પદના નિદે. શથી ચલન આદિ વિષ દશમાં ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યા છે. તે વિષય “જથિયા of અંતે વારંવંતિ પર્વ હિન્દુ રઝમાળ વણિ” ઈત્યાદિ સૂત્રદ્વારા પ્રગટ થયેલ છે(૧૦). આ કમથી પહેલા શતકના ૧૦ ઉદ્દેશોના વિષયો સંક્ષિપ્તમાં આ પ્રકૃત ગાથા દ્વારા આપવામાં આવ્યો છે. છે . ?
શાસ્ત્રના આરંભે, શાસ્ત્રની મધ્યમાં અને શાસ્ત્રને અંતે મંગલાચરણ કરવું જોઈએ. એવી શિષ્ટ પુરુષની પરમ્પરા છે. તે પરમ્પરાને ધ્યાનમાં રાખીને સૂત્રકારે “નમો રિહંતા » ઈત્યાદિ સૂત્ર દ્વારા શાસ્ત્રની શરૂઆતમાં મંગલાચરણ તે કર્યું જ છે. છતાં પણ તેઓ પ્રથમ શતકની શરૂઆતમાં વિશેષ રૂપે મંગલાચરણ કરતા કહે છે –“ નમો સુરત” રૂત્યારા.
ભાવકૃત નમસ્કાર
બુત ને નમસ્કાર હો. દ્વાદશાંગીરૂપ અહં...વચનને અહીં શ્રુત કહેલ છે. સૂત્રકારે એ શ્રતને અહી નમસ્કાર કર્યા છે. પહેલાં ભાવલિપિને નમસ્કાર કરીને હવે સૂત્રકાર ભાવલિપિના કારણભૂત ભાવશ્રતને નમસ્કાર કરે છે “ત' પદના પ્રયોગ દ્વારા અહીં “ભાવકૃત લેવામાં આવેલ છે. તે ભાવકૃત દ્વાદશાંગીરૂપ અ~વચનને માનવામાં આવેલ છે. અહીં શ્રુતને જે નમસ્કાર કરવાનું વિધાન કરવામાં આવ્યું છે તે શ્રત અને શ્રતવાનમાં અભેદને ઉપચાર કરીને જ કરવામાં આવેલ છે. કહેવાને ભાવાર્થ એ છે કે–દ્વાદશાંગીરૂપ પ્રવચન અહંત ભગવાનના મુખમાંથી બહાર આવેલ છે. તેથી અહંત ભગવાન અને તેમના દ્વારા અપાયેલ દ્વાદશાંગીરૂપ પ્રવચનમાં ભેદ હોવા છતાં ભેદ માનેલ નથી. ભેદની તરફ દષ્ટિ જ ન રાખવી તે અભેદ ઉપચાર છે. તે અભેદેપચારથી જ શ્રતને નમસ્કાર કર્યા છે-લિપિસમુદાયાત્મક શ્રતને નમસ્કાર કર્યા નથી. કારણ કે ભાવલિપિની જેમ ભાવકૃતજ નમસ્કાર કરવા યોગ્ય બને છે. સૂ૦૩
પહેલાં પ્રથમ શતકના ૧૦ ઉદ્દેશોના વાચાર્ય કયા કયા છે? તે સંક્ષિપ્તમાં કહેવામાં આવેલ છે. તે અનુસાર “જે રીતે ઉદ્દેશ બતાવવામાં આવ્યા છે તે રીતે જ નિર્દેશ થાય છે” આ ન્યાયરૂપ કમને ખ્યાલમાં રાખીને
શ્રી ભગવતી સૂત્ર : ૧
३४