SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આ શાસ્ત્ર પ્રયાજનવિહીન નથી પણ સપ્રત્યેાજન છે, એ વાત પણ સિદ્ધ થઈ જાય છે. અહીં શાસ્ત્ર અને અભિધેયના પ્રતિપાદ્ય અને પ્રતિપાદક ભાવરૂપ સંબંધ---વાસ્થ્ય-વાચક ભાવરૂપ સંબધ—આપે! આપ જાણી શકાય છે. અહીં જીવાજીવાદિક પદાથ પ્રતિપાદ્ય-વાચ્ય છે અને આ શાસ્ત્ર પ્રતિપાદક-વાચક છે. આ રીતે પ્રતિપાદ્ય અને પ્રતિપાદકના સબધથી આ શાસ્ત્ર વિહીન નથી. જીવ અજીવ આદિ પદાર્થોના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા ધરાવનારા જ તેના અધિ કારી છે. આ પ્રમાણે વિષય, અધિકારી, પ્રત્યેાજન અને સંબંધ, આ અનુ. ખંધચતુષ્ટયનું પ્રદર્શન થયેલું હેાવાથી તે વિષયસંબંધી કોઈ ખામી તેમાં રહેતી નથી. આટલું જ પ્રતિપાદન કરવાથી અનુબન્ધચતુષ્ટયનું સ્પષ્ટીકરણ થઈ જાય છે, દશ ઉદ્દેશકાર્ય સંગ્રહગાથા કા અર્થ આ ભગવતીસૂત્રાત્મક શાસ્ત્ર એક શ્રુતસ્કંધરૂપ છે. તેમાં સા (૧૦૦) શતક છે. શતકને અધ્યયન પણ કહે છે. તે શતકામાં દસ હજાર ઉદ્દેશક છે, છત્રીસ હજાર પ્રશ્ન છે, તેમાં બે લાખ અચાસી હજાર પદ્મ છે, પહેલા શતકમાં દસ ઉદ્દેશક છે. ઉદ્દેશક શતકના એક અવયવ (વિભાગ ) રૂપ હાય છે. શાસ્ત્રને સમજી શકવાના કારણરૂપ વિધિ અનુસાર આચાય દ્વારા શિષ્યને કહેવામાં આવે કે “ આટલા ભાગનું તમે અધ્યયન કરો. ’ એટલા ભાગનું નામ ઉદ્દેશ અથવા ઉદ્દેશક છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે અધ્યયનના એક દેશને (વિભાગને ) જ ઉદ્દેશ કહે છે. આ દસ પ્રકારના ઉર્દૂશાને શિખ્યા સુખેથી હૃદયંગમ કરી શકે તે નિમિત્તે તે તે ઉદ્દેશના પહેલા શબ્દ લઈને પ્રથમ શતકના તે દસ ઉદ્દેશેાના સંગ્રહ કરવાને માટે સૂત્રકાર આ સંગ્રહ ગાથા કહે છે—રાન્તિ' ઇત્યાદિ. ર રાશિદ્દ ” પદમાં સાતમી વિભક્તિના પ્રત્યયના લેપ થયેલ છે. તેના એવા અથ થાય છે કે રાજગૃહ નામના નગરમાં ભગવાન શ્રી વર્ધમાન સ્વામીએ દસે ઉદ્દેશેાના અર્થ ખતાવ્યા હતા. એ જ પ્રમાણે બીજી જગ્યાએ પણુ વિભક્તિના સંબધ જોડી લેવેા. દસ ઉદ્દેશકામાં જે પહેલા ઉદ્દેશક છે તે ‘ચલન’ વિષે છે. તે અમાળે શહિદ્દ ” ઇત્યાદિ અર્થાંના નિણૅય કરનારાં સૂત્રોથી ખતા વવામાં આવ્યે છે (૧). ખીજા ઉદ્દેશમાં ‘દુલ’ વિષે વાત કરવામાં આવી છે; તે વાત ‘સુવું” પદ દ્વારા કહેવામાં આવી છે. તે દુઃખરૂપ વિષયનું પ્રતિપાદન જ્ઞીનેળ અંતે ! વચત્રનું ટુલ વે' ઇત્યાદિ સૂત્રોથી કરવામાં આવ્યુ` છે(ર). ત્રીજા ઉદ્દેશકના વિષય ‘ હ્રાક્ષાત્રરોષ ’ છે, તેનું કથન “નીવાળું મંતે ! વ્હલામો નિને મે અે ” ઈત્યાદિ સૂત્રથી કરવામાં આવ્યુ છે.(૩) ચેાથા ઉદ્દેશકને વિષય 66 कइ भंते! कम्मपगडीओ પ્રવૃત્તિ એટલે કે કના ભેદે છે, તેના નિય For arો ' ઇત્યાદિ પ્રશ્નોત્તરીથી કરેલા છે(૪). પાંચમાં ઉદ્દેશકના વિષય રત્નપ્રભા શ્રી ભગવતી સૂત્ર : ૧ ૩૩
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy