________________
શંકા—આ નમસ્કાર મંત્રમાં સિદ્ધોના પાઠ ભલે જુદો રહે–તેમાં કઇ વાંધા જેવું નથી. પણ જો ‘સાન્નોતિ સ્ત્ર-પર-જામિતિ સાધુઃ’ આ વ્યુત્પત્તિ પ્રમાણે સ્વ અને પરનું કાર્ય સાધનારને સાધુ માનવામાં આવે છે તે સ્વ પર કાÖસાધકતાના ગુણુ સાધુથી લઈને અર્હત, આચાય અને ઉપાધ્યાયમાં રહેલા જ હાય છે. તેા શા માટે અદ્ભુત આદિ પદોને સ્વતંત્ર સૂત્ર દ્વારા પ્રયાગ કરવામાં આવ્યે છે? જો તેના જવાખમાં એમ કહેવામાં આવે કે તેમને અલગ અલગ નમસ્કાર કરવા માટે એમ કર્યું છે તે તેમ કહેવું તે પણ ખરાખર નથી, કારણ કે “નમો હોર્ સવ્વસાધૂળ ’ આ એક જ સૂત્રસ્થ સાધુપદથી સમસ્ત અર્હત આદિને નમસ્કાર કર્યાનું સિદ્ધ થઈ જાય છે. કારણ કે તેઓ બધા સાધુ છે. વળી જો એમ કહેવામાં આવે કે એ બધા સાધુ તે છે, પણ અહી તેા ભિન્ન ભિન્ન રૂપે નમસ્કાર કર્યાં છે તેની વિવક્ષા છે. એમ કહેવું તે પણ ખરાખર નથી, કારણ કે એ રીતે જો અહી' વિવક્ષા માની લેવામાં આવે તે પછી એ રીતે ભિન્ન ભિન્ન અર્હત આદિના નામેાચ્ચારણપૂર્ણાંક આયુષ્યની પૂર્ણતા થાય ત્યારે પણ અધાને નમસ્કાર કરવાનુ અની શકશે નહીં. તેા આ પ્રકારની આશકા ઠીક ન ગણાય.
પૂર્વપશ્ચાત્રમસ્કાર ચર્ચા
ઉત્તર – જેમ “સર્વેક્ષ્યો મનુષ્યે ખ્યો નમઃ ’_“ સમસ્ત મનુષ્યેાને નમસ્કાર હા. ” આ રીતે સઘળા મનુષ્યાને નમસ્કાર કરવાથી નમસ્કારકર્તા માંડલિક રાજાઓ, અને ચક્રવર્તી આદિ મહાપુરુષાને નમસ્કાર કરવાનું ફળ પ્રાપ્ત કરતા નથી. એટલે કે સામાન્ય રીતે માનવમાત્રને નમસ્કાર કરવામાં આવે ત્યારે પણ માંડલિક રાજા દિને નમસ્કાર થયા ગણાય છે, કારણ કે તેઓ પણ મનુષ્ય તે છે જ, પણ એટલુંજ કરવાથી તેમને નમસ્કાર કરવાથી જે ફળ પ્રાપ્ત થવું જોઇએ તે ફળ પ્રાપ્ત થતું નથી. એ જ પ્રમાણે ‘સર્વત્તાણુમ્યો નમઃ” આ રીતે સાધુમાત્રને નમસ્કાર કરવાથી
અર્હ ત આદિને નમસ્કાર કરવાથી જે ફળ મળવું જોઇએ તે મળતું નથી. એ ફળ તા ત્યારે જ મળશે કે જ્યારે તેમને અલગ રીતે નમસ્કાર કરવામાં આવે. તેથી એ જ પ્રકારના વિચાર કરીને સામાન્ય અર્હત આદિમાં સાધુરૂપતા હોવા છતાં પણ સૂત્રકારે જુદો જુદો ઉલ્લેખ કરીને નામેાચ્ચરણપૂર્વક નમસ્કાર કર્યો છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧
२७