________________
<<
એવું બને છે કે જે કાઈ ઘેાડા ઉપકાર પણ કરે છે તેમને પેાતાના હિતૈષી માનીને લેાકેા નમસ્કાર કરે છે એ જ કારણે અહીં સૌથી પહેલા નમસ્કાર અહુત ભગવાનને કર્યા છે, કારણકે અનેક ભવપર પરાથી જેમણે દુઃખાના અભાવ પ્રાપ્ત કર્યાં નથી એવા જીવાને નિરતિશય (અત્યંત) પરમાન ંદરૂપ મેાક્ષમાના તેઓ પ્રદક અને છે તે કારણે તેઓ સમસ્ત જીવેાના પરમ ઉપકારક છે. તેથી એવા પરમ ઉપકારી અર્હત પ્રભુમાં આપે। આપજ નમસ્કાર પ્રાપ્ત કરવાની યાગ્યતા આવી જાય છે. નમો સિદ્ધાન્ ” – સિદ્ધોને નમસ્કાર હો. “વિતા ધ્માતા ચેતે સિદ્ધાઃ ” આ વ્યુત્પત્તિ અનુસાર જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના જે કર્મો માંધ્યા હાય છે તેને સિત' કહે છે. આ સિતના પ્રદીપ્ત શુકલધ્યાનરૂપ અગ્નિ દ્વારા જેમણે જડમૂળ માંથી નાશ કર્યાં છે તેમને સિદ્ધ કહે છે. એવાં સિદ્ધોને અહીં નમસ્કાર કર્યાં છે. અથવા – ગતિવાચક ‘વિધૂ’ ધાતુને ‘ત્ત’ પ્રત્યય લગાડવાથી ‘ સિદ્ધ પદ અને છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે. જેમણે પુનરાવૃત્તિથી રહિત લાકના અગ્ર ભાગમાં આવેલ સિદ્ધસ્થાનને પ્રાપ્ત કર્યું` છે, તેમને સિદ્ધ કહે છે. અથવા – સરાદ્ધાક વિધૂ” ધાતુને ‘ફ્ક્ત’ પ્રત્યય લગાડવાથી ‘સિદ્ધ” પદ અને છે. જેએ કૃતકૃત્ય થઈ ગયા છે તેમને સિદ્ધ કહે છે, એવા તેને અર્થ થાય છે. માક્ષ પ્રાપ્તિને માટે જ સઘળા જીવેા દ્વારા બધા પ્રકારના પ્રયત્ન થાય છે. એ સિદ્ધોએ તે મેક્ષ પ્રાપ્ત કરી લીધા છે તેથી તેમને કૃતકૃત્ય થયેલા માનવામાં આવે છે, કારણ કે હવે તેમને કંઇ પણ કરવાનું ખાકી રહ્યું નથી. અથવા – શાસ્ત્રાર્થીક ‘વિધ’ ધાતુને ‘ત્ત’ પ્રત્યય લગાડવાથી ‘સિદ્ધ” શબ્દ અને છે આ ધાતુના અ પ્રમાણે જેઆ શાસનકર્તા થયા છે તેમને સિદ્ધો કહે છે. મંગલાર્થીક ‘વિ’ ધાતુની મદદથી જે ‘સિદ્ધ’ શબ્દ બનાવવામાં આવે તો તેના અર્થ આ પ્રમાણે થાય—અજર, અમર આદિરૂપ મગળતા જેમણે પ્રાપ્ત કરી છે તેમને સિદ્ધ કહે છે
અથવા · સિદ્ધ ' શબ્દ નિત્યપર્યાયવાચી હેાય છે. તે રીતે જોઇએ તા જેઆ નિત્ય-વિનાશરહિત છે તેમને સિદ્ધ કહી શકાય. અથવા ‘સિદ્ધ’શબ્દ પ્રસિદ્ધિસૂચક છે. તે અથ પ્રમાણે જેમણે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને સિદ્ધ કહે છે. આ રીતે સિદ્ધ શબ્દના આ પ્રમાણે અ નક્કી થાય છે. જે પેાતાના નિ`ળ ગુણુસમૂહથી ભવ્ય જીવેાના સમૂહમાં ખ્યાતિ પામ્યા છે તેમને સિદ્ધ કહે છે. એવા સિદ્ધોને નમસ્કાર હા. કહ્યું પણ છે
" मातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिसौधमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठतार्थो, यः सोऽस्तु सिद्धः कुमङ्गलो मे ॥ १ ॥ " જેમણે પૂર્વપાર્જિત ક રૂપ સિતનો બિલકુલ નાશ કરી નાખ્યા છે, અથવા જે મુક્તિરૂપ મહેલના અગ્રભાગે વિરાજમાન થઇ ગયા છે, અથવા જેઓ પોતાના નિળ ગુણાથી પ્રસિદ્ધ છે, અથવા જેઆ શાસનકર્તા (ધર્માંશાસન પ્રવર્તાવનાર) થઇ ચુકચા છે, અથવા જેએ કૃતકૃત્ય થઇ ગયા છે, અથવા જે મંગળરૂપ ખની ગયા છે, તેમને સિદ્ધ કહે છે. એવા સિદ્ધ પરમાત્મા મારૂં મંગળ કરનારા હૈા. (૧)
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૩