________________
:=
(૫) ‘ વિવાXજ્ઞાતિ ’– આ સંસ્કૃત છાયાનેા અર્થ આ પ્રમાણે થાય છે-૮ વિવિધો =નાત્તાપ્રજાજો વાક્ : = વિવાહ:, विविधो विवाहः यस्यां सा विवाहा, विवाहा चासौ प्रज्ञा चेति विवाहप्रज्ञा, तस्या आप्तिः भवति यस्याः सकाशात् સાવિત્રાહ્મજ્ઞાતિઃ ” – નય પ્રમાણવિષયક અથવા પદાર્થવિષયક અનેક પ્રકારનાં પ્રવાહ જેમાં છે તેનું નામ વિવાહ છે. એવી વિવાહરૂપ પ્રજ્ઞાની પ્રાપ્તિ જેનાથી થાય છે તેને વિવાહપ્રજ્ઞાપ્તિ કહે છે. ભગવતીસૂત્રનું અધ્યયન કરનારમાં વિવિધ પ્રવાહરૂપે પ્રજ્ઞા ઝળકી ઉઠે માટે તેનું વિવાહપ્રજ્ઞાપ્તિ નામ સાક છે.
(૬) નવા પ્રજ્ઞાન્તિ” વિવાહરૂપ (વિવિધ પ્રકારના પ્રવાહ રૂપ) પ્રજ્ઞા બુદ્ધિની લાત્તિ આદાન-ગ્રહણ જેના દ્વારા પ્રાપ્ત થાય છે તે શાસ્ત્રને વિવાહપ્રજ્ઞાત્તિ કહે છે.
(૭) “ નિનાપત્રજ્ઞપ્તિ ” વિખાધ ખાધારહિત – પ્રમાણભૂત જ્ઞાન જેના દ્વારા પ્રાપ્ત થાય છે તેનું નામ ‘વિખાધપ્રજ્ઞપ્તિ’ છે. આ અથ દ્વારા એમ બતાવવામાં આવ્યું છે કે ભગવતીસૂત્રનું અધ્યયન કરનારને જીવ, અજીવ આદિ વિષયાનું જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે ખાધાદિ દોષોથી રહિત અને વસ્તુનું યથા સ્વરૂપ પ્રગટ કરનાર હાય છે.
(૮) ‘‘વિવાધપ્રજ્ઞતિ” વિખાધરૂપ પ્રજ્ઞાની પ્રાપ્તિ જેના દ્વારા થાય છે તેને વિખાધ પ્રજ્ઞાપ્તિ કહે છે. આ રીતે સમાસ-વિગ્રહ કરીને એમ બતાવવામાં આવ્યું છે કે ભગવતીસૂત્ર પ્રમાણાન્તરની ખાધાથી રહિત પ્રજ્ઞાની પ્રાપ્તિ માટે સૌથી વધારે સાધક છે.
(૯) “વિષાપત્રજ્ઞત્તિ ” વિષાધરૂપ પ્રજ્ઞાનું આદાન (ગ્રહણ) જેના દ્વારા થાય છે તેને ‘વિખાધપ્રજ્ઞાત્તિ’ કહે છે.
(૧૦) ‘વિજપ્રજ્ઞાÍÇ' –વિ=વિશિષ્ટ, ng=પ્રવેશ. જેના દ્વારા વિશિષ્ટ પ્રવેશ થાય તેને વિશાદુ' કહે છે. એવું વગારૂપ જ્ઞાન – અપ્રરૂપણ જેના દ્વારા થાય છે તેને ‘ વિગાહપ્રજ્ઞપ્તિ' કહે છે. આ રીતે સમાસ-વિગ્રહ કરીને એમ બતાવવામાં આવ્યું છે કે ભગવતીસૂત્રનું અધ્યયન કરનારને સૂક્ષ્મ, સ્થૂલ, અને દૂરાસન્નવતી સમસ્ત પ્રમેયા પદાર્થા વિષે વિલક્ષણ બુદ્ધિ ઉત્પન્ન થઇ જાય છે.
(૧૧) ‘વિજ્ઞાપ્રજ્ઞાતિ' પઢા તત્ત્વના મનનરૂપ વિવિધ ગાહ (પ્રવેશ) જેના દ્વારા થાય છે એવી પ્રજ્ઞાનું નામ ‘વિગાહપ્રજ્ઞા’ છે. તેની પ્રાપ્તિ જેનાથી થાય છે તેને વિગાહપ્રજ્ઞાપ્તિ' કહે છે. આ રીતે સમાસ-વિગ્રહ કરવાથી એવા અથ પ્રગટ થાય છે કે “ભગવતીસૂત્રના અધ્યયનથી સમસ્ત પદાર્થોના તત્ત્વના સારાસારનું વિવેચન કરવાની બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૧૨) ‘વિપ્રજ્ઞત્તિ’= વિશિષ્ટ ગાહ (પ્રવેશ) જેના દ્વારા થાય તેને વિગાહ કહે છે. વિગાહરૂપ પ્રજ્ઞા જેના દ્વારા ગ્રહણ થાય છે તેને ‘વિગાહપ્રજ્ઞાત્તિ’ કહે છે. આ રીતે “નિત્તિ” શબ્દની ખાર પ્રકારની સહઁસ્કૃત છાયાના અનું વિવેચન અહીં સુધીમાં કરવામાં આવ્યું છે.
હવે ‘ભગવતી’ શબ્દની સાર્થકતા બતાવવામાં આવે છે કે—આ પાંચમાં અંગમાં ‘ ભગવતી ’શબ્દ કેવી રીતે સાર્થક છે ? એટલે કે વ્યાખ્યાપ્રાપ્તિને ‘ભગવતી’વિશેષણ શા માટે લગાડયુ છે ? સૂત્રકાર આ વિશેષણના પ્રયાગ દ્વારા તેમાં પૂજ્યતા પ્રગટ કરે છે, કારણ કે તેનું વ્યાખ્યાન તીર્થંકર પ્રભુની દેશનારૂપ છે. આ શાસ્ત્ર દ્વારા તે દેશનાને લાકાનું હિત કરવાની ભાવનાથી પ્રગટ કરેલ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૦