SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યા છે. તે સ્થાનમાં વાણવ્યંતરાદિના પણ 80 જ ભાંગા સમજવા. અને જ્યાં અસુરકુમારાદિના 27 ભાંગા કહ્યા છે. ત્યાં વાણવ્યંતરાદિના પણ ર૭ ભાંગા સમજવા. નારકાદિના પ્રકરણમાં કોધને પ્રધાન ગણીને અને માન, માયા અને લોભને ગૌણ ગણીને તેમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ ભાંગાઓની રચના કરવામાં આવે છે, પણ વાણવ્યંતરાદિમાં લેભને પ્રધાન ગણીને અને માયા, માન અને ક્રોધને ગૌણ ગણુને, અને લેભને નિયમથી બહુવચનમાં રાખીને અને ક્રોધ, માન, માયાને એકવચન તથા બહુવચનમાં રાખીને ભાંગાઓની પ્રરૂપણું કરવી જોઈએ. સામાન્ય રીતે ભવનવાસી ભકષાયવાળા હોય છે તેથી તે બાબતમાં ભવનવાસી દેવે સાથે વ્યંતર દેવની સમાનતા છે. પરંતુ જ્યોતિષ્ક દેવની તેમની સાથે સમાનતા નથી. તે કારણે ભવનવાસી દેવાની સાથે જેતિષ્કની સર્વથા સમાનતાના પરિવાર માટે સૂત્રકાર કહે છે.–ાત્ર જાપન્ન જ્ઞાળિયાં લ રસ વાવ જુના છે કે જેની સાથે જે વિષયમાં ભિન્નતા હોય તે શાસ્ત્રોનું સાર અણુત્તરવિમાન સુધી સમજવી, તાત્પર્ય એ છે કે જતિષ્ક દેવ અને વિમાનિક દે વચ્ચે જે જે દ્વારમાં ભિન્નતા હોય તે ભિન્નતાને શાસ્ત્રના આધારે સમજીને તેમના વિષેના સૂત્રો કહેવાં જોઈએ. લેશ્યા દ્વારમાં આ પ્રમાણે સમજવું તિષ્ક દેને કેવળ તેજલેશ્યા જ હોય છે, જ્ઞાનદ્વારમાં આ પ્રમાણે સમજવું તિષ્ક દેવોને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન પણ હોય છે. અહીં વિભંગજ્ઞાન હવાનું કારણ એ છે કે અસંજ્ઞી ને ઉપપાત “જન્મ” ત્યાં થત નથી. તે કારણે અપર્યાપ્તાવસ્થામાં પણ વિર્ભાગજ્ઞાન હોય છે. વૈમાનિક દેવોને તે લેહ્યા વગેરે ત્રણ વેશ્યા હોય છે. તેમને ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હોય છે. વૈમાનિક સૂત્રે આ પ્રમાણે બોલવાં જોઈએ,–“સ હુ નં મતે મા, णियावाससयसहस्सेसु एगमेगंसि वेमाणियावासंसि केवइया ठिइट्ठाणा पण्णत्ता ?" ઈત્યાદિ. એ વાત “કાવ માળિયા” એ સૂત્ર મારફત બતાવી છે. હવે ઉદ્દેશકનો ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે “રેવં મતે ! એ મતે! ત્તિ રાવ જિpg” હે પૂજ્ય ! નારકથી શરૂ કરીને વિમાનિકે સુધીના જીના સ્થિતિ સ્થાનાદિના વિષયમાં આપે કહ્યા પ્રમાણે જ તમામ હકીકત છે અને તે હે પૂજ્ય ! બરાબર છે. તથા આપનું કહેવું ચાચું જ છે. અહીં “સેવં મરે! " નો બે વાર ઉલ્લેખ કરીને મહાવીરસ્વામીમાં ગૌતમે પિતાને અતિશય આદર તથા અતિશય શ્રદ્ધા પ્રકટ કરેલ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણ અનેનમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભવિત કરતા ગૌતમસ્વામી વિચારવા લાગ્યા. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની - પ્રિયદર્શિની વ્યાખ્યાના પહેલા શતકનો પાંચમે ઉદ્દેશક સમાપ્ત ૧-પા. // श्री भगवतीसूत्रे प्रथमशतकस्य प्रथमोदेशतः पश्चोदेशात्मकः શ્રી ભગવતી સૂત્ર : 1 294
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy