________________
મનુષ્યોં કે સ્થિતિસ્થાન આદિ કા વર્ણન
મનુષ્યપ્રકરણ
પચેન્દ્રિયતિય ચાનાં સ્થિતિસ્થાનાદિનું નિરૂપણુ કરીને હવે સૂત્રકાર મનુચૈાનાં સ્થિતિસ્થાનાદિનું નિરૂપણ કરવાને માટે “ મનુસ્યા વિ” ઇત્યાદિ. સૂત્રનું કથન કરે છે—( મનુમ્સ વિ) જેવી રીતે દસ સ્થાનેા મારફત નારકનું કથન કર્યું છે એવી જ રીતે દસ સ્થાનેા મારફત મનુષ્યાનું પણ કથન કરવું જોઇએ. તે દસ સ્થાનોનાં નામ આ પ્રમાણે છે– સ્થિતિસ્થાન ૧, અવગાહનાસ્થાન ૨, શરીરસ્થાન ૩, સહુનનસ્થાન ૪, સંસ્થાનસ્થાન પ, લેશ્યાસ્થાન ૬, દૃષ્ટિસ્થાન ૭, જ્ઞાનસ્થાન ૮, ચેાગસ્થાન૯, અને ઉપયોગસ્થાન૧૦. એ વાતને દર્શાવવાને માટે સૂત્રકાર કહે છે કે (નેન્દ્િાäિ નૈચાળ બન્ની મંના તેદું છું મનુÆાળું ત્રિ સોફ્ે મંજ્ઞા માળિયવા) જે સ્થાનામાં નારક જીવાના ૮૦ ભાંગા કહ્યા છે, એ સ્થાનામાં મનુષ્યના પણ ૮૦ ભાંગા જ સમજવા. જેમ કે નારક જીવાના પ્રકરણમાં એક સમયથી લઇને સખ્યાત સમય સુધીની વૃદ્ધિવાળી જઘન્ય સ્થિતિમાં, તથા જઘન્ય અવગાહનામાં, તથા સંખ્યાતપ્રદેશાધિક જઘન્ય અવગાહનામાં અને મિશ્રષ્ટિમાં ૮૦ ભાંગા ખતાવવામાં આવ્યા છે, એજ રીતે મનુષ્ય પ્રકરણમાં પણ એ એ સ્થાનામાં ૮૦ ભાંગા જ થાય છે. તથા મિશ્રષ્ટિમાં તારકાના જેમ ૮૦ ભાંગા કહ્યા છે તેમ મનુષ્કાના પણ મિશ્રષ્ટિમાં ૮૦ ભાંગા જ સમજવા. નારકોની એક સમયાધિક આદિ જઘન્યસ્થિતિમાં, તથા જઘન્ય અવગાહનામાં જે ૮૦ ભાંગા કહ્યા છે તેનું કારણ એ અવસ્થામાં તેમની અલ્પતા છે તેવી જ રીતે મનુષ્યેામાં પણ અલ્પતા છે તેથીત્યાં ૮૦ ભાંગા હોય છે. હવે નારક જીવામાં અને મનુષ્યમાં સર્વથા સમાનતા નથી તે ખતાવવાને માટે સૂત્રકાર નીચેનું સૂત્ર કહે છે—ગૅતુ ટાળવુ સત્તાવીસ તેનુ મંચ” જે સ્થાનમાં નારકાના ૨૭ ભાંગા કહ્યા છે. તે સ્થાનામાં મનુષ્યના ભાંગા થતા નથી. નારકેાના ૨૭ ભાંગાનાં સ્થાન જઘન્ય સ્થિતિ, અસંખ્યાત સમયાધિક જઘન્ય સ્થિતિ વગેરે છે, એવી જઘન્યસ્થિતિ સિવાયના બીજા સ્થલે મનુષ્ય સંબધમાં ભગાભાવ સમજવેા. કારણ કે નારક જીવામાં ક્રોધના ઉદય અધિકતર રહે છે. તેથી તે નારકનાં એવાં સ્થાનામાં ક્રોધાદિ કારણવાળા ૨૭ ભાંગા જ કહેવા ઠીક છે. પરન્તુ મનુષ્યમાં તે પ્રત્યેક એટલે ક્રોધ, માન માયા, તથા લેભ એ માટેના ઉપયોગવાળા મનુષ્ચા ઘણા જ હોય છે. તેથી તેમના કષાય ઉદયમાં કોઇ ફેરફાર હોતા નથી. તે કારણે મનુષ્યના તે સ્થાનામાં ભાંગાને અભાવ હોય છે. (નવર' મનુસાળ' અનિળિયાફેલ ) પરન્તુ માણસાની જઘન્યસ્થિતિમાં વિશેષતા છે. જે સ્થાનેામાં નારકાના ૮૦ ભાંગા કહ્યાં છે તે સ્થાનામાં મનુષ્યાના પણ ૮૦ જ ભાંગા થાય છે તથા જે સ્થાનેામાં નારકાના ૨૭ ભાંગા કહ્યા છે, તે સ્થાનામાં મનુષ્યામાં ભાંગાએને અભાવ હાય છે” આ પ્રમાણે કહ્યું છે નારકેાની અપેક્ષાએ મનુષ્યેામાં કેવળ એજ વિશેષતા છે કે મનુષ્યેામાં જઘન્ય સ્થિતિમાં ૮૦ ભંગ છે જ્યારે નારકમાં જઘન્ય સ્થિતિમાં ૮૦ ભાંગા નથી ત્યાં તે તેમના ૨૭૪ ભાંગા છે. નારા કરતાં મનુષ્યમાં એ જ વિશિટતા છે (આારણ બસીર્ફે મંળા) આહારક શરીરમાં ૮૦ ભાંગા છે. આ આહારકશરીર
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૯૨