________________
સ્થિતિસ્થાન કહ્યાં છે. (તંગહા) તે આ પ્રમાણે છે (ઝળિયા ટિ, સમાફિયા ક યા કિ, કુરમવા જાવ તqsrફોરિચા ઉર્ફે) ઈત્યાદિ. આ બધું કથન નારકપ્રકરણમાં કહ્યા મુજબ જ સમજવું. (નવ) જ્યાં જ્યાં વિશેષતા છે તે આ પ્રમાણે છે. હવે નારક પ્રકરણ કરતાં શરીરદ્વારમાં જે વિશેષતા છે તે બતા. વવામાં આવે છે. “હે પૂજ્ય ! સંખ્યાત ૫ ચેન્દ્રિય તિર્યચનિકાવાસમાંના પ્રત્યેક પંચેન્દ્રિય તિર્યનિકવાસમાં રહેતા પંચેન્દ્રિય તિર્યક્રયેનિક જીવને કેટલાં શરીર હોય છે.?? ઉત્તર-હે ગૌતમ ! તેમને ચાર શરીર હોય છે-(૧) દારિક શરીર, (૨) વૈક્રિયશરીર, (૩) તેજસ શરીર અને (૪) કાર્માણ શરીર. પંચેન્દ્રિયતિર્ય
નિના જીવોમાં અને નારકોમાં એટલે જ ભેદ છે કે નારકોને ત્રણ શરીર હોય છે, પણ પંચેન્દ્રિયતિ ને ચાર હોય છે. નારકને એક ઔદારિક શરીર હોતું નથી. જેવી રીતે મિશ્રદષ્ટિવાળા નારકમાં ક્રોધાદિયુક્તના ૮૦ ભાંગા કહ્યા છે, એવી જ રીતે પંચેન્દ્રિયતિયાના મિશ્રદષ્ટિવાળા જીવનમાં પણ ૮૦. ભાંગા થાય છે. તાત્પર્ય એ છે કે નારકપ્રકરણમાં જે સ્થાનમાં ૮૦ ભાંગ કહ્યા છે. તે સ્થાનમાં અહીં પણ ૮૦ ભાંગે જાણવા, પરંતુ નારકપ્રકરણમાં જે સ્થાનમાં ૨૭ ભાંગા કહ્યા છે તે સ્થાનમાં અહીં ભાંગાઓને અભાવ જાણ એજ વાત સૂત્રકારે “હિં સત્તાવાસં સં તે કામાર્થે જાચવું, કસ્થ થતી તથ શરીરું વાચવું” અહિ આ સૂત્ર દ્વારા સમજાવી છે. બીજી વિશેષતા સંહનનદ્વારમાં છે. અહી આ પ્રમાણે પ્રશ્ન કરે-“વંચિંતિતરિકવોળિયા મંતે! વિફા સંપચ પvyત્તા?” “હે પૂજ્ય ! પંચેન્દ્રિતિર્યનિક જીના કેટલાં સંહનન કહ્યાં છે ? ઉત્તર–“જેના! સંઘચguત્તા તંજ્ઞા-વરિફૂનારાજ સાવ છેવદંતિ” હે ગૌતમ ! તેમનાં છ સંહનન કહ્યાં છે. તે આ પ્રમાણે છેવજાઇષભનારાચથી લઈને છેવટ સુધીના છ સંહનને સમજવા. નારકમાં સંહનન હોતાં નથી. પણ પંચેન્દ્રિયતિયામાં સંહનને હોય છે, એ જ પ્રમાણે સંસ્થાનદ્વારમાં પણ આ પ્રમાણે વિશેષતા છે-નારક જીવને ફક્ત હંડસંસ્થાન જ હોય છે ત્યારે પંચેન્દ્રિય તિર્યંને છએ સંસ્થાન હોય છે. લેશ્યાહારમાં પણ આ પ્રમાણે વિશેષતા છે. નારક અને કૃષ્ણ, નીલ અને કાપેત એ ત્રણ જ લેસ્યાઓ હોય છે. પણ પંચેન્દ્રિયતિયાને છએ લેશ્યાઓ હોય છે. એજ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા દર્શાવવામાં આવી છે–“શરુ ગો guત્તાશો?? “નોરમા ! છ તંગg-vબૂરા કવ સુરક્ષા” આ પ્રકારે તિય નિના છાના પ્રકરણમાં વિચાર કરવો જોઈએ છે સૂ-લા
પંચેન્દ્રિયતિર્યગનિક નું પ્રકરણ સમાપ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૯૧