SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જે તેઓ જ્ઞાની હોય તો મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન એ બે જ્ઞાનવાળા હોય છે. પણ જે તેઓ અજ્ઞાની હોય તો મતિઅજ્ઞાન અને શ્રત અજ્ઞાન એ બે અજ્ઞાનવાળા હોય છે. બાકીનું સઘળું પ્રથમ અહી પૃથ્વીકાયના જીવો પ્રમાણે સમજવું અર્થાતુ અહીં મતિશ્રુતજ્ઞાનમાં ૮૦ ભાંગ કહેવા જોઈએ. એટલી જ વિલક્ષણતા છે. ચોગદ્વારમાં આ પ્રમાણે પ્રશ્ર કર-હે પૂજ્ય ! દ્વિીન્દ્રિય જીવે શું મનગી હોય છે કે વચનગી હોય છે કે કાયગી હોય છે?” ઉત્તર–“હે ગૌતમ ! તેઓ મનગી હોતા નથી પણ વચન યોગી અને કાયયોગી હોય છે ” બાકીનું બધુંય કથન પૃથ્વીકાયિકના જીવ પ્રકરણ પ્રમાણે જ સમજવું. એજ પ્રમાણે પૃથ્વીકાયિક જીવોના સૂત્રની જેમજ ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પ્રકરણમાં પણ પ્રશ્નસૂત્ર અને ઉત્તરસૂત્ર સમ વા. તથા જ્યાં જ્યાં દ્વીન્દ્રિય સૂત્રમાં ભિન્નતા બતાવી છે ત્યાં ત્યાં ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિયનાં સૂત્રોમાં પણ ભિન્નતા સમજવી. બીજાં સૂત્રેનાં આલાપકે પણ એ રીતે જ બનાવી લેવાં સૂ.-૮ વિકલેન્દ્રિય પ્રકરણ સમાપ્ત પંચેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવોં કે સ્થિતિસ્થાન આદિ કા વર્ણન પંચેન્દ્રિયતિર્યચપ્રકરણ વિકલેન્દ્રિય જીવોનાં સ્થિતિસ્થાન વગેરેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પંચેન્દ્રિયતિયચ જીનાં સ્થિતિસ્થાન વગેરેનું નિરૂપણ કરે છે–“રંવાર ઇત્યાદિ ટીકા –(Fવિંચિતરિવાળિયા ન રૂચા તદ્દા માળવા) જે રીતે નારક ઈનાં સ્થિતિસ્થાન વગેરેનું જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપે પંચેન્દ્રિય તિર્યંચ નિના જીવેનાં સ્થિતિ સ્થાનાદિનું પણ પ્રતિપાદન સમજવું, (નર) પણ જે બાબતમાં ભિન્નતા છે તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે હિં સત્તાવી= તેહિ મમં ાયવ) નારકનાં જે જે સ્થાનમાં ૨૭ ભાંગા કહેવામાં આવ્યા છે તે તે સ્થાનોમાં અહીં ભાંગાઓને અભાવ સમજો. જઘન્ય સ્થિતિ કેટલી છે? ઉત્કૃષ્ટસ્થિતિ કેટલી છે? ઈત્યાદિ તમામ કથન નારક પ્રકરણમાં બતાવ્યા પ્રમાણે જ સમજવું. ભાંગાઓને અભાવ કહેવાનું કારણ એ છે કે એક જ સમયે ક્રોધ, માન, માયા અને લેભથી યુક્ત અનેક તિર્યંચનિના જીવોને સદ્ભાવ હોય છે. આ પંચેન્દ્રિયતિયચ પ્રકરણમાં નારકપ્રકરણ પ્રમાણે જે સૂત્રે છે, તે નીચે મુજબ છે જેમ કે–“Fરિરિરિવાળિયા મેતે ! વાચા હિરETT ggUત્તા ? ચમત ! સંવેદના સાળા પત્તા ? ” હે પૂજ્ય! પંચેન્દ્રિય તિયાનાં કેટલાં સ્થિતિસ્થાને કહ્યાં છે ? હે ગૌતમ! તેમનાં અસંખ્યાત શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૯૦
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy