________________
આભિનિબાધિક જ્ઞાનમાં તથા શ્રતાજ્ઞાનમાં (એ ત્રણે અવિનાભાવી સંબંધમાં હોવાને કારણે) એ ત્રણે સ્થાનમાં તે વિકસેન્દ્રિય જીના ર૭ ભાંગાઓની જગ્યાએ ૮૦ ભાંગ કહેવા. તાત્પર્ય એ છે કે દૃષ્ટિદ્વારમાં અને જ્ઞાન દ્વારમાં નારક જીવોના રજ ભાંગ કહેવામાં આવ્યા છે. પરંતુ વિકલેન્દ્રિય જીવેમાં સાસ્વાદનભાવ હોવાથી સાસ્વાદન સમ્યકત્વ હોય છે. અને મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પણ હોય છે. એવા જ તેમાં અલ્પ હોય છે. તે કારણે તેમનામાં એકત્વની પણ સંભાવના છે તેથી તેમના ૮૦ ભાંગા થાય છે તથા–“નહિં કાળજી રાણે સત્તાવીસ મા તેનું arળેસહુ સમયે ” જે સ્થાનમાં નારક જીના ર૭ ભાંગા હોય છે. તે સઘળાં સ્થાને માં દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીમાં ભાંગાઓને અભાવ હોય છે. એજ એમની વિલક્ષણતા છે. તેમાં ભાગ ન બનવાનું કારણ એ છે કે એક જ સમયમાં કોધ, માન માયા અને લેભથી યુક્ત ઘણું જ બેઈન્દ્રિય આદિ જીવોની તેમનામાં સંભાવના હોય છે. વિકસેન્દ્રિય સંબંધી સૂત્રે પૃથ્વી કાયિક જેવા જ સમજવા. જેમકે-“મેતે ! વેરૂંણિયાવાસણા - स्सेस एगमेगति बेइदियावाससि बेइंदियाणं केवइया ठिइशाणा पन्नत्ता ?” “गोयमा ! असंखेज्जा ठिइटाणा पण्णत्ता तं जहा-जहनिया ठिई, जाव तप्पा उग्गुक्कोसिया ठिई, असंखिज्जेसु णं भंते ! बेइंदियावाससयसहस्सेसु एगमेगसि चेइ दियावासंसि जहणियाए ठिईए वट्टमाणा बेईदिया किं कोहोवउत्ता, माणोवउत्ता मायोवउत्ता, लोभोવત્તા મા! દેવત્તા વિ” ઈત્યાદિ. આ સૂત્રને અર્થ આ પ્રમાણે થાય છે.
હે પૂજ્ય! દીન્દ્રિય જીવોનાં અસંખ્યાત લાખ આવાસમાંના પ્રત્યેક દ્વીન્દ્રિ યાવાસમાં રહેતા દ્રીન્દ્રિય જીવોનાં કેટલાં સ્થિતિસ્થાન કહ્યાં છે?” “હે ગૌતમ! તેમનાં અસંખ્યાત સ્થિતિસ્થાન કહ્યાં છે” એક જઘન્યસ્થિતિથી લઈને ત~ાગ્ય ઉત્કટસ્થિતિ સુધી અહીં ગ્રહણ કરવું જોઈએ “હે પૂજય! અસ
ખ્યાત લાખ દ્વીન્દ્રિયાવાસમાંના પ્રત્યેક કીન્દ્રિયાવાસમાં જઘન્યસ્થિતિમાં રહેલા કીન્દ્રિય જીવે શું ક્રધયુક્ત હોય છે? માનયુક્ત હોય છે? માયાયુક્ત હોય છે? લેભયુક્ત હોય છે ? ” “હે ગૌતમ! તેઓ કોધથી પણ યુક્ત હોય છે,” ઈત્યાદિ. તમામ સૂત્રેનું દ્રીન્દ્રિય જીવ પ્રકરણમાં પણ કથન કરવું વિશેષતા ફક્ત એટલી જ છે કે દ્વીન્દ્રિયાદિ જીવ પ્રકરણમાં લેહ્યાદ્વારમાં તેજલેશ્યાનું કથન કરવું નહીં તથા દષ્ટિદ્વારમાં આ પ્રમાણે પ્રશ્નસૂત્ર બનાવવું-“હે પૂજ્ય ! દ્વીન્દ્રિય જીવો શું સમ્યગ્દષ્ટિ હોય છે, મિથ્યાદષ્ટિ હોય છે કે સમ્યગૃમિથ્યાદૃષ્ટિ હોય છે? ” “હે ગૌતમ ! તેઓ સમ્યક્રદૃષ્ટિ પણ હોય છે, મિથ્યાદષ્ટિ પણ હોય છે. પરંતુ સમ્યકૃમિથ્યાદષ્ટિ હોતા નથી.” અહીં સભ્ય દર્શનવાળા દ્વીન્દ્રિય જીવે શું ક્રોધાદિથી યુક્ત હોય છે? એ પ્રશ્ન પૂછવું જોઈએ. અને અહીં ૮૦ ભાંગા થાય છે એ ઉત્તર કહે જોઈ એ જ્ઞાનદ્વારમાં આ પ્રમાણે પૂછવું-“હે પૂજ્ય ! કીન્દ્રિય જી જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે?” ઉત્તર–“હે ગૌતમ ! શ્રીન્દ્રિય જ જ્ઞાની
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૮૯