________________
સમ્યકત્વ હોય છે, ઉભયાભાવનું તાત્પર્ય–પૂર્વ પ્રતિપન્નક સમ્યકત્વ અને પ્રતિપદ્યમાન સમ્યકત્વ એ બનેના તેમનામાં એટલે કે પૃથ્વીકાય વગેરેમાં અભાવ હોય છે. તાત્પર્ય એ છે કે પૃથ્વીકાય વગેરેમાં ઉત્પન્ન થયેલે જીવ પહેલાં પ્રાપ્ત કરેલાં સમ્યકત્વને બીજા ભવમાં સાથે લાવતું નથી અને ત્યાં પણ સમ્યકત્વ પ્રાપ્ત કરે નથી. પણ વિકલેન્દ્રિમાં ઉત્પન્ન થયેલે જીવ પૂર્વ પ્રતિપન્ન સમ્યકત્વને એ પર્યાયમાં (આ ભવમાં ) પણ સાથેજ લાવે છે. તે કારણે તેને પૂર્વ પ્રતિજ્ઞક સમ્યકત્વી કહેલ છે. | સૂ–ણી
પૃથ્વીકાયિકાદિ જીવોનાં સ્થિતિસ્થાનાદિકનું નિરૂપણ સમાપ્તા
શ્રીન્દ્રિયસે ચતુરરિન્દ્રિતક કે જીવોં કે સ્થિતિસ્થાન આદિ કા નિરૂપણ
દ્વિયિાદિ પ્રકરણ એકેન્દ્રિય નાં સ્થિતિસ્થાન વગેરેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર કીન્દ્રિયથી શરૂ કરીને ચતુરિન્દ્રિય સુધીનાં વિકસેન્દ્રિય જીનાં સ્થિતિસ્થાન વગેરેનું નિરૂપણ કરવાને માટે સૂત્ર કહે છે –“વેરિય” ઈત્યાદિ
બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયોમાં આ પ્રમાણે કથન કરવું જોઈએ. (जेहिं ठाणेहिं नेरइयाण असीई भंगा तेहि ठाणेहिं बेइंदिय, तेइंदिय,-चउरिदियाणं અહી વ ) જે સ્થાનમાં નારકના ૮૦ ભાંગી છે. તે સ્થાનમાં દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોના પણ ૮૦ ભાંગા છે. તાત્પર્ય એ છે કે
જ્યાં જ્યાં નારક જીવોને ૮૦ ભાંગા કહ્યા છે તે સ્થાનમાં દ્વિીન્દ્રિય આદિ જીને પણ ૮૦ ભાંગ કહેવા જોઈએ. નારક પ્રકરણમાં એક સમય અધિક આદિ જઘન્યસ્થિતિથી લઈને સંખ્યાત સમયાધિક સુધીના જઘન્યસ્થિતિમાં તથા જઘન્ય અવગાહનામાં, તથા સંખ્યાત પ્રદેશ સુધીની વૃદ્ધિવાળી જઘન્ય અવગાહનામાં મિશ્રદષ્ટિમાં નારક જીવના જેમ ૮૦ ભાંગ કહેવામાં આવ્યા છે. તેમ વિકેન્દ્રિય જીવોના મિશ્રદૃષ્ટિરહિત તે સ્થાનમાં ૮૦ ભાંગા થાય છે, કારણ કે વિકેન્દ્રિય જી અલ્પ હોય છે. તથા એક એક વિકલેન્દ્રિય જીવમાં પણ કોધ, માન, માયા અને લેભને સદુભાવ સંભવી શકે છે, પરંતુ વિકસેન્દ્રિય જેમાં તથા એકેન્દ્રિય જીવમાં મિશ્રદૃષ્ટિવાળા જ હોતા નથી, તે કારણે વિકેન્દ્રિય જીવોના મિશ્રદષ્ટિમાં ૮૦ ભાંગી સંભવી શકતા નથી. તેથી ‘મિશ્રષ્ટિ એમ લખેલ છે. હવે નારક જીવ કરતાં વિકલેન્દ્રિય જીમાં જે વિશિષ્ટતા છે તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે (નવ) તે વિશેષતા આ પ્રમાણે છે.-(કરમણિશા સારે ગામિળિયોહિત્ર સાથે જુથના , guહે અતી મંગા) સમ્યકત્વમાં, અને
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૮૮