________________
પણ પહેલાની જેમ જ કથન છે પણ વિશેષતા નીચે પ્રમાણે-છે હે પૂજ્ય! પૃથ્વીકાયિક જી શું મનોગી હોય છે? કે વચનગી હોય છે? કે કાયયેગી હોય છે ? “હે ગૌતમ! તેઓ મનગી પણ હોતાં નથી વચનગી પણ પણ હતાં નથી પરંતુ માત્ર કામગીજ હોય છે. “વં વાવેતરૂચ ”િ પૃથ્વીકાયિક જીની જેમજ અષ્કાયિક જીવોને પણ વિચાર કરવો જોઈએ. અપૂકાયિકજીનાં દસદસ સ્થાન ભાંગા વિનાનાં છે. પરંતુ તેજલેશ્યામાં તેમના ૮૦ ભાંગા થાય છે, કારણ કે દેવતાઓ દેવલોકમાંથી અપૂકાયિકમાં પણ ઉત્પન્ન થતા હોય છે, તે જ સ્કાયિક અને વાચકાયિકનાં બધાં સ્થાનમાં પણ ભાંગાઓને અભાવ જ છે. એટલે કે સ્થિતિસ્થાન વગેરે દસે સ્થાનમાં એ જીવોમાં ભાગાઓને અભાવ છે. કારણ કે તે જેમાં એક જ કાળે ક્રોધાદિથી યુક્ત અનેક ને સદુભાવ હોય છે. દેવલોકમાંથી આવીને ઉત્પન્ન થનારા દે તેજસ્કાય અને વાયુકાયમાં ઉત્પન્ન થતા નથી તે કારણે તે બન્નેમાં તેજલેશ્યા હોતી નથી. અને તેજલેશ્યાને અભાવે તેજલેશ્યાના ૮૦ ભાંગાઓને પણ તેમાં અભાવ જ હોય છે. અપ્રકાયિક વગેરેમાં પૃથ્વીકાયિકના જેવું જ કથન સમજવું. પણ વાયુકાયિક જીવોના સૂત્રમાં શરીરદ્વારમાં આ પ્રકારની વિશેષતા છે- “હે પૂજ્ય! અસંખ્યાત લાખ વાયુકાયિકાવાસમાં રહેનારા જીવનમાં કેટલાં શરીર કહ્યાં છે? હે ગૌતમ! તેમનાં ચાર શરીર કહ્યાં છે, ઔદારિક, વૈકિય, તેજસ અને અને કાશ્મણ, ઈત્યાદિ.
(વળવારૂ રૂરિ) વનસ્પતિકાયિક જીવોનું વક્તવ્ય પણ પ્રથ્વીકાયિકે પ્રમાણે જ સમજવું કારણ કે તેમનાં દસે સ્થાનમાં ભાંગાઓને અભાવ જ છે. પરન્ત પૃથ્વીકાયિકની જેમ તેજેશ્યામાં ૮૦ ભાંગાઓને સદભાવ છે.
શંકા–દૃષ્ટિદ્વારમાં “પૃથ્વીકાયિક, અપૂકાયિક, અને વનસ્પતિકાયિક છે અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદનભાવથી સમ્યકત્વવાળ હોય છે. એવું કહેવું જોઈતું હતું જે તેમને સમ્યકત્વ પ્રાપ્ત થયું છે એ સ્વીકાર થાય તે જ્ઞાન દ્વારમાં એવું કહી શકાય કે તેઓ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનવાળાં છે. અને તેમનામાં મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની અલ્પ હોય છે. તેથી સમ્યગ્ગદર્શનમાં મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનના ૮૦ ભાંગા કહેવા જોઈએ. પરંતુ અહિં ૮૦ ભાંગા કેમ કહ્યા નથી?
ઉત્તર–પૃથ્વીકાયિક અપૂકાયિક અને વનસ્પતિકાયિક જમાં સાસ્વાદન સમક્તિ અને મતિશ્રુતજ્ઞાન નથી, તે કારણે ગૌતમસ્વામીએ તેની પૃચ્છા પણ
અહીં કરી નથી તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે “મામા ફુવાજ્ઞાત વિહુ લોક ઉઘવળો ” પૃથ્વીકાય વગેરેમાં ઉભયાભાવ છે, તથા વિકલેન્દ્રિય જેમાં એટલે કે પ્રિન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીમાં-પૂર્વ પ્રતિપન્નક
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૮૭