SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ , કરવા જોઇએ તેથી બીજી પૃથ્વી વગેરેનું એવું જ પ્રકરણ પ્રકટ કરવાને માટે સૂત્રકાર કહે છે કે-( વૅ સત્ત વિ પુનાઓ નેચવ્વાબો ) એજ પ્રમાણે એટલે કે પહેલી પૃથ્વીના નારક જીવાના સંબંધમાં લેશ્યા વગેરેના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન ખીજીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નારક જીવાના સંબંધમાં પશુ સમજવું. " णाणत्तं लेस्सासु ” પહેલી પૃથ્વીના નારક જીવા કરતાં મીજી ત્રીજી વગેરે પૃથ્વીઓના નારક જીવાના કથનમાં લેશ્યાના વિષયમાં જ માત્ર ભિન્નતા રહેલી છે એ વાત નાળાં છેલ્લાપુ’ એ વડે સમજાવવામાં આવેલ છે. તાત્પય એ છે કે રત્નપ્રભા પૃથ્વીના નારકા વિષે જેવા આલાપો કહ્યાં છે એવા આલાપકામીજી છએ પૃથ્વી વિષે પણ કહેવાં જોઈએ, પરન્તુ પ્રત્યેક પૃથ્વીમાં લેશ્યાઓની ભિન્નતા છે. કયી પૃથ્વીમાં કી લેશ્યા છે તે નીચેની ગાથા વડે પતાવ્યું છે. રત્નપ્રભા અને શર્કરા પ્રભાના નારક જીવેાને એક કાપાતલેસ્યા હાય છે. ત્રીજી વાલુકાપ્રભા નામની પૃથ્વીના ઉપરના નરકાવાસોમાં રહેતા નારા કાપાતલેશ્યાવાળા અને નીચેના નરકાવાસોમાં રહેનારા નારકા નીલ લેશ્યાવાળા હાય છે. તેથી ત્રીજી પૃથ્વીના નારકમાં મિશ્રèસ્યા કહી છે. ચેાથી પ ́કપ્રભા પૃથ્વીના નારકો નીલ શ્યાવાળા હોય છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નારકો નીલ તથા કૃષ્ણુરૂપ મિશ્રલેશ્યા વાળા હોય.છે. છઠ્ઠી તમઃપ્રભા પૃથ્વીમાં રહેનારા નારક જીવા કૃષ્ણે લેશ્યાવાળા હાય છે. સાતમી તમસ્તમપ્રભા પૃથ્વીમાં રહેનારા નારક જીવા મહાકૃ લેશ્યાવાળા હોય છે, આ પ્રમાણે તે ગાથાના અથ આપવામાં આવ્યા છે. 66 સૂત્રાભિલાપામાં જે નરકાવાસામાં વિવિધતા કહી છે તે “ તીસા ય જન્નત્રીસા ’' ઇત્યાદિ ગાથાઓ મારફત સમજી લેવી. રત્નપ્રભા પૃથ્વીમાં જે પ્રમાણે સૂત્રાલિલાપ કરવામાં આવ્યે છે એજ પ્રમાણે ખીજી પૃથ્વીએમાં પણ કરી લેવે, જેમ કે सकरप्पभाए णं भंते ! पुढवीए पणवीसाए निरयावासस्यसहस्सेसु एगमेगंसि निरयावासंसि कई लेस्साओ पन्नत्ताओ ? गोयमा ! एगो काऊ लेस्सा पन्नत्ता ) डे પૂજ્ય ! શર્કરાપ્રભા પૃથ્વીમાં જે ૨૫ લાખ નરકાવાસ છે. તે પ્રત્યેક નરકાવાસમાં રહેનારા નારક જીવાની કેટલી લેયાએ કહી છે? હૈ ગૌતમ! તેમને એક કાપાત લેસ્યા જ હાય છે ( સદ્દવ્માણ્ નું મંતે ! લાવ જાવફેસ્તાર્ (દમાળા તેડ્યા જિ ાવકત્તા ૪ રૂાત્રિ) હૈ પૂજ્ય ! શર્કરાપ્રભા પૃથ્વીના ૨૫ લાખ નરકાવાસેામાંના પ્રત્યેક નરકાવાસમાં રહેલા કાપાતલેશ્યાવાળા નારક જીવા છું ક્રોધેાપયુકત હોય છે? માનાપયુકત હોય છે? માચેાપયુકત હોય છે ? લાભાપયુકત હાય છે? (જ્ઞાવ સત્તારોનું મંળાંતિ) હે ગૌતમ ! સત્યાવીસ ભાંગા હાય છે, ઇત્યાદિ. એજ પ્રમાણે વાલુકાપ્રભાપૃથ્વીથી લઇને તમસ્તમા પૃથ્વી પન્ત સૂત્રાલાપકના પ્રકારનું વર્ણન કરી લેવું જોઇએ સૂ.પા શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૮૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy