________________
(સત્તાવીસમના ) હે ગૌતમ ! આભિનિબેધિક જ્ઞાનવાળા જે નારક જીવે છે તેમના ક્રોધાદિક વિષયમાં ૨૬ જ ભાંગા પહેલાં કહ્યા પ્રમાણે સમજવા.
(Ëતિળિ નાનાર્ માળિયવા)એજ પ્રમાણે ત્રણે જ્ઞાન અને ત્રણ અજ્ઞાના વિષયમાં પણ સમજવું. તાત્પ એ છે કે શ્રતજ્ઞાન અને અવિધજ્ઞાન વાળા નારક જીવેાના ક્રોધ દ્વિ વિષેના ૨૭ ભાંગા જ સમજવા. એજ પ્રમ ણે ત્રણ અજ્ઞાનવાળા નારક જીવેના ક્રોધાદિના વિષયમાં પણ ૨૭ ભાંગા સમજવા. અહીં સૂત્રમાં જે ત્રણ જ્ઞાન ’'કહ્યાં છે, તે સ્માભિનિબેધિક જ્ઞાનને (મતિજ્ઞાનને) પણ સાથે ગણીને જ કહેલ છે. નહી. તેા એજ જ્ઞાન કહેવા જોઇતાં હતાં. આ પ્રમાણે “નિશિ અગ્ગાળË ત્રીfળ પ્રજ્ઞાનાનિ ” અહી જો વિભંગ જ્ઞાનની પહેલાં ઉત્પન્ન થયેલ મતિ અજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું વર્ણન કરવાનું હોય તે ૮૦ ભાંગા કરવા પડે છે,
રત્નપ્રભા લેશ્યામેં યોગદ્વારકા નિરૂપણ
કારણ કે તે અજ્ઞાનાવાળા નારક જીવા અલ્પ હાય છે. પરન્તુ તેમાં જધન્ય અવગાહનાવાળા જીવાનેાજ સમાવેશ થાય છે. તેથી જઘન્ય અવગાહનાની અપેક્ષાએજ તેમના ૮૦ ભાંગા સમજવા. ( મીલે† અંતે ! લાય િમળઽૉળી, વર્ નાની, દાયોનો ?) હે પ્રભુ! ! આ રત્નપ્રભા પૃથ્વીમાં રહેતા નારક જીવાત શું મનોયાગી ડાય છે ? વચનયાગી હોય છે? કે કાયયેાગી હોય છે ? ઉત્તર(તિન્નિ ત્રિ) તેઓ ત્રણે ચેાગવાળા હોય છે. એટલે કે રત્નપ્રભા પૃથ્વીમાં રહેતા નારકા મનયાગ, વચનયાગ, અને કાયયેાગ વાળા હોય છે. (ફીસે ખં અંતે ! નાવ મળનેક્ વનુમાળાને ચા*િજોહોયઽત્તાક? ) હે પ્રભા ! આ રત્નપ્રભા પૃથ્વીમાં રહેતા મનચેગયુક્ત ન:રકજીવા શુક્રોધાદિચતુષ્ટયવાળા હોય છે ? તેના ઉત્તર મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે ( સત્તાવીસ મા )કે ગૌતમ ! અહીં પણુ ૨૭ ભાંગા સમજવા. ક્રોધ, માન, માયા અને લેાભમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ પહેલાં કહ્યા પ્રમાણે ૨૭ ભાંગા થાય છે. (ä વનાળ, રાં જાયનેપ ) એજ પ્રમાણે વચનયેાગ અને કાયયેાગમાં પણ સમજવું. એટલે કે જેવી રીતે મનયાગમાં ૨૭ ભાંગા કહ્યા છે, એવી રીતે વચનયેાગ અને કાયયેાગમાં પણ ૨૭–૨૭ ભાંગા સમજવા. આ ચાઢારમાં જો કે માત્રકામણુ કાયયેાગમાં ૮૦ ભાંગા સંભવી શકે છે. કારણ કે તેઓ અલ્પ હાય છે–તા પણુ અહી’ તેમનું વણુન કર્યું નથી, અહીં સામાન્ય કાયયેાગનું જ વર્ણન કર્યું છે, તેથી “ હત્ત્વ હાયનો વિ ” એવું કહીને સૂત્રકારે અહીં ૨૭ ભાંગા જ કહ્યા છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૭૯