________________
પયુકત હોય છે ? માનોપયુંકત હોય છે? માયાપયુકત હોય છે? લેશેાપયુકત હોય છે ?
ઉત્તર-( ગોયમા !) હે ગૌતમ ! ( સત્તાવીસું મંના માળિયīા ) અહીં પણ સત્તાવીસ ભાંગા કહેવા. અહીં પણ ભાંગા વિષયમાં પહેલાં કહેલ છે તે પ્રમાણેજ વિચાર કરવા જોઇ એ. જેવી રીતે પહેલાં ક્રોધ, માન માયા અને લેાભની સાથે એક વચન અને મહુવચનની અપેક્ષાએ સત્તાવીસ ભાંગા કહેવામાં આવ્યા છે તે પ્રમાણે અહીંપણુ સત્તાવીસ ભાંગા સમજવા. જો કે આ સૂત્રવડે વૈક્રિય શરીરમાં સત્તાવીસ ભાંગા કા છે છતાં પણ સ્થિતિ અને અવગાહનાનો આશ્રય લઇને ભાંગાઓની જે પ્રરૂપણા કરી છે તે તે એ પ્રમાણે જ સત્ર કહેવી જોઇએ. નહીં તો ભાંગાએની પ્રરૂપણા નિષ્ફળ નીવડશે. કારણ કે શરીરાશ્રિત જે ભાંગાઓની પ્રરૂપણા છે તે તેાખીજી જગ્યાએ પણ આ સાવકાશ-ફુલવતી:( સફળ) નીવડે છે. બીજી જગ્યા એ પણ આ પ્રમાણે જ સમજવું. एएणं गमेणं तिन्नि सरीरा भाणियव्वा " આ રીતે વૈક્રિય, તેજસ અને કાણુ શરીર સંબધી પણ પૂર્વોક્ત પ્રકારના સત્તાવીસ ભાંગા જ સમજવા. જો કે અહીં ખાકીના તેજસ અને કાણુ શરીરના જ ઉલ્લેખ થવા જોઈતા હતા, પણ ત્રણે શરીરને અહીં જે ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેનું કારણ એ છે કે તે ત્રણે શરીરમાં અત્યન્ત સામ્યતા રહેલી છે તે સામ્યતા ખત્તાવવાને માટે જ સૂત્રકારે એવું કર્યુ છે.
શકા—જે સમયે જીવ વિગ્રહગતિમાં હોય છે તે સમયે તેને તેજસ અને કામણુ એ બે શરીર જ હોય છે. તેથી તે બે શરીર અલ્પ હોવાથી તેમના૮૦, ૮૦ ભાંગા જ કહેવા જોઇએ તેને બદલે અહી' તેમના ૨૭ ભાંગા જ શા માટે કહ્યાં છેશ કા કરનારની શંકાનું તાત્પય એ છે કે સૂત્રકારે ફ્ળ મેળતિન્નિ સરીયા માળિયવા” એવા જે સૂત્રપાઠ કહ્યો છે. તેમાં તૈજસ અનેકાર્માંણુ શરીરમાં સત્તાવીસ ભાંગા કહેવા જોઇએ. એમ જે કહ્યું છે તેને બદલે શકાકાર કહે છે કે, સત્તાવીસ ભાંગા કહેવાં જોઇએ અને એંસી ભાંગા પણ કહેવા જોઇએ. કારણ કે તે એ શરીર વિગ્રહ ગતિમાં પણ હોય છે. તે કારણે તેમાં અલ્પતા આવે છે.
ઉત્તર–અહીં જે તેજસ અને કાણુ શરીર લેવામાં આવ્યાં છે તેમ વૈક્રિય શરીરરહિત લેવામાં આવ્યા નથી, વૈક્રિયશરીરના સાથી હોવાથી જ તેમને અહીં ગ્રહણ કરવામાં આવ્યા છે. તાત્પર્ય એ છે કે વિગ્રહ ગતિમાં જે તૈજસ અને કા*ણુ શરીર હોય છે તે વૈક્રિય શરીરની સાથે હોતાં નથી–સ્વતંત્ર હોય છે. તેથી એવાં સ્વતંત્ર તેજસ કાણુના સત્તાવીસ ભાંગા અહીં કહ્યા નથી. પણ નારક જીવેાનાં જે તેજસ કામણુ શરીર વૈક્રિય શરીરની સાથે હોય છે તેને જ ગ્રહણ કરવામાં આવેલ છે તેથી તેમના જ સત્તાવીસ ભાંગા અહીં કહેવામાં આવેલ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૭૩