________________
જઘન્ય અવગાહનવાળા છે, તેમના તેઓ જઘન્ય સ્થિતિવાળા હોવાથી સત્તાવીસ ભાંગ કહ્યા છે અને જઘન્ય અવગાહનાવાળા હોવાથી એંસી ભાંગા કહ્યા છે. આ બન્ને કથનોમાં શું પરસ્પર વિરોધાભાસ નથી ?
સનાધાન–જઘન્ય સ્થિતિવાળા જે નારક જીવે છે તેમના જઘન્ય અવગાહના કાળમાં એંસી ભાંગા થાય છે. કારણ કે તે જઘન્ય અવગાહના તેમના ઉત્પત્તિ કાળમાં જ હોય છે. તેથી તે અલ્પ હોય છે. તેનું તાત્પર્ય એ છે કે જઘન્ય સ્થિતિવાળા નારક જીવો જ્યાં સુધી ઉત્પત્તિ કાળમાં જઘન્ય અવગાહનાવાળા રહે છે ત્યાં સુધી તેમના એંસી ભાંગા થાય છે. કારણ કે જઘન્ય સ્થિતિવાળા નારક જીવો ત્યારે ઓછી સંખ્યાવાળા હોય છે તથા જઘન્ય અવગાહનાવાળા જે સત્તાવીસ ભાંગા કહ્યા છે તે જઘન્ય અવગાહનાને ઓળંગી જનારા નારક જીવોની અપેક્ષાએ કહ્યા છે. આ પ્રમાણે હકીક્ત હોવાથી એંસી અને સત્તાવીસ ભાંગાઓમાં કઈ વિરોધાભાસ રહેતું નથી. સૂ.૩
રત્નપ્રભા પૃથિવીમેં સ્થિત નારકીય જીવો કે શરીર આદિ કા નિરૂપણ
શરીરપ્રરૂપણુ“ીસે બે મંતે” ઈત્યાદિ સૂત્ર વડે હવે સૂત્રકાર શરીર દ્વારનું નિરૂપણ કરે છે–“દૃમીe i મતે !” ઈત્યાદિ ! મૂલાર્થ સ્પષ્ટ છે.
ટીકાથ–(રૂમીe i અંતે ! રાગમાણ પુઢવી નાવ grid નાથાવાસંતિ ને રૂi શરીર પumત્તા ?) હે ભગવન ! આ રતનપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસોમાંના પ્રત્યેક નરકાવાસમાં રહેનારા નારક છનાં કેટલાં શરીર કહ્યાં છે? અહીં “વતુ” પદ દ્વારા “તીરાણ નિરાકારરહે,” આ પાઠનો અર્થ ગ્રહણ કર્યો છે.
ઉત્તર- મા!) હે ગૌતમ ! (ત્તિગ્નિ સતા ઘomત્તા) તેમને ત્રણ શરીર કહ્યાં છે. ( તંગ) તે આ પ્રમાણે છે-(વેરરિવા, તેથg, ) વૈકેય. તેજસ અને કાર્મણ. જે કે શરીરના આ પ્રમાણે પાંચ પ્રકાર હોય છે(૧) દારિક, (૨) વેbયક, (૩) આહારક, (૪) તૈજસ અને (૫) કાર્મણ, પણ અહીં નારકેને વિષય ચાલતો હોવાથી ત્રણ શરીર કહ્યાં છે. કારણ કે નારક જીવને ઉપરના ત્રણ શરીર જ હોય છે.
વિવિધ ક્રિયા અથવા વિશિષ્ટ કિયાનું નામ વિકિયા છે. તે વિક્રિયા દ્વારા જે પેદા થાય છે તેનું નામ વૈકિય છે. તેજસ્ પુદ્ગલેનો જે વિકાર છે તે તૈજસ અને કર્મને જે વિકાર થાય છે તે કામણ શરીર છે. જેના પ્રભાવથી કર્મપરમાણુ આત્મપ્રદેશની સાથે ક્ષીરનીરની જેમ મળી જઈને શરીરરૂપે પરિણમે છે. તે શરીરનું નામ કાર્યણશરીર છે. (૬મણે જે તે ! વાવ વૈષત્રિય સીરે વમળા નેહા વુિં જોણોવરત્તા૦૪) હે ભગવની વૈકિય શરીરમાં રહેલા નારક શુ ક્રોધ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૭૨