________________
માયાથી અને લાભથી ઉપયુકત હાય છે. (૨૨) કોઈ એક નારક જીવ માયાથી ઉપયુકત હાય છે અને અનેક લાભથી ઉપયુકત ય છે. (૨૩) અનેક નારક જીવે માયાથી અને કાઇએક લાભથી હાય ઉપયુકત છે. (૨૪) અનેક નારક જીવા માયાથી અને લાભથી ઉપયુકત હોય છે. એ રીતે ૨૪ લાંગા બને છે. ત્રણના સચેાગથી આ રીતે ૩૨ ભાંગા અને છે-ક્રોધ, માન, માયા, એ ત્રણે એકવચનમાં રાખીને એક ભાંગે થાય છે. તે ત્રણેમાંથી માયાને બહુવચનમાં મૂકીને ખીજો ભાંગા થાય છે. ઉપરના ખન્ને ભાંગામાં માનને બહુવચનમાં મૂકીને ત્રીજો તથા ચેાથે ભાંગેા બને છે. આ રીતે ત્રણના સચાગથી એ ચાર ભાંગા ખની જાય છે. આ ચાર ભાંગામાં ક્રોધને બહુવચનમાં રાખીછે બીજા ચાર ત્રિક સચેાગી લાંગા બને છે. આ રીતે ક્રોધ, માન, અને માયાના સયાગથી ત્રિક સંયોગી ૮આઠ ભાંગા ખની જાય છે. એજ પ્રમાણે ક્રોધ, માન અને લાભના સંચાગથી ખીજા આઠ ભાંગા અનાવી શકાય છે. એજ પ્રમાણે ક્રોધ' માયા અને લાભના ત્રિકસ ચેાગી ત્રીજા આઠ ભાંગા ખનાવી લેવા જોઇએ. અને માન, માયા તથા લેાલના સચેાગથી ત્રિકસ’યેાગી ચેાથા આઠ ભાંગા મનાવી લેવા જોઈ એ.તે ૩૨ ભાગાઆનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે.
(૧) કોઇ એક નારક જીવ ક્રોધેાયુકત, માનેાપયુકત અને માયાપયુકત હાય છે. આ ત્રણેમાં એક વચન રહેલ છે. (૨) કાઇ એક નારક જીવ ક્રોધેપયુકત અને માનેાપયુકત હાય છે અનેક નારક જીવા માયાપયુકત હોય છે. આ ભાંગામાં ક્રોધ અને માનમાં એકત્વ અને માયામાં મહત્વ હોય છે. (૩)કાઇ એક નારક જીવ ક્રોધેાપયુકત, માયાપયુકત હાય છે અને અનેક નારક જીવા માનેાપયુક્ત હોય છે. આ ભાંગામાં માનને બહુવચનમાં મૂકયું છે. (૪) કઇ એક નારક જીવ ક્રોધેાપયુક્ત હોય છે. અરે ઘણા નારક જીવા માનેાપયુકત હાય તથા માર્યેાપયુકત હોય છે. આ ભાંગામાં માન, અને માયાને મહુવચનમાં મૂકેલ છે. (૫) અનેક નારક જીવેા ક્રોધેાપયુક્ત હાય છે અને કઇ એક નારક જીવ માનેપયુક્ત અને માચેાપયુકત હોય છે. (૬) અનેક નારક જીવ ક્રોધેાપયુકત અને માયેાપયુકત હાય છે અને કોઇ એક નારક જીવ માનેાપયુકત હોય છે. (૭) અનેક નારક જીવે ક્રોધેાપયુકત અને માનાપયુકત હાય છે અને કોઇ એક નારક જીવ માચેાપયુકત હાય છે. (૮) અનેક નારક જીવે ક્રોધેાપયુકત, માને પયુકત અને માટેાપયુકત હોય છે. આ ભાંગામાં ત્રણેને બહુવચનમાં મૂકયા છે. (૯) કાઇ એક નારક જીવ ક્રોધેાપયુકત, માનાપયુકત અને લાભેાપયુક્ત હોય છે. આ ભાંગા ત્રણેને એક વચનમાં મૂકવાં છે. (૧૦) કેઈ એક નારક જીવ ક્રોધેાપયુકત અને માનેાપયુકત હોય છે. તથા અનેક નારક જીવે લાલાપયુકત હોય છે. (૧૧) અનેક નારક જીવા ક્રોધેાપયુકત અને માનેપયુકત હાય છે તથા કાઇ એક નારક જીવ લેાભાપયુકત હોય છે. (૧૨) અનેક નારક જીવે! માનયુકત અને લેભયુકત હાય છે તથા કોઇ એક નારક જીવ કોધાયુકત હાય છે. (૧૩) નારક જીવે ક્રોધેાપયુકત હોય છે કોઈ એક માનેાપયુકત અને કોઇ એક લેભેાપયુકત હાય છે. (૧૪) અનેક નારકા ક્રોધ અને લેાભયુકત હોય છે જ્યારે કાઇ એક માનયુકત હાય છે, (૧૫) અનેક નારા અને માનથી ઉપયુકત અને કાઇ એક
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૬૭