SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ યુકત હોય છે. કાઈ એક માયાથી યુકત હાય છે, કાઇ એક લેભથી યુકત હોય છે. તથા ક્રાદિકામાં ખડુત્વની અપેક્ષાએ ૪ ભાંગા થાય છે. જેમ કે અનેક નારક જીવ ક્રેાધેાપયુકત હોય છે, માનોપયુકત હોય છે, માયેાપયુક્ત હોય છે. અને લેભેાપયુકત હાય છે. તે ક્રોધાદિકના દ્વિકસયાગથી ૨૪ ભંગ થાય છે જેમ કે- કે અને માનમાં એકવચન અને બહુવચન લઈ ને ૪ ભાંગા બની જાય છે. એજ પ્રમાણે ક્રેાધ અને માયામાં એકવચન અને મહુવચન લઇને ખીજા ચાર ભાંગા અને છે. એજ પ્રમાણે ક્રોધ અને લેભમાં એકવચન અને બહુવચન લઇંને ૪ ભાંગા અને છે. માન અને માયામાં એક વચન બહુવચન લઇને ચાર ભાંગા અને છે. માન અને લેભમાં એકવચન તથા બહુવચન લઇને ચાર ભાંગા અને છે. તથા માયા અને લેાલમાં એક વચન તથા મહુવચન લઈ ને ચાર ભાંગા થાય છે. આ મધા ભાંગાના સરવાળે ૨૪ થાય છે. તે આ પ્રમાણે છે. (૧) કોઈ એક નારક જીવ ક્રેાધથી ઉપયુકત હોય છે અને માનથી પણુ ઉપર્યુક્ત હેાય છે. (૨) કોઈ એક નારક જીવ ક્રોધથી ઉપયુક્ત હોય છે અને અનેક નારક જીવ માનેાપયુક્ત હેાય છે.(૩) અનેક નારક જીવ ક્રેાધયુક્ત હોય છે અને કેઈએક નારક જીવ માનયુક્ત હોય છે. (૪) ઘણા નારક જીવ ક્રોધયુક્ત અને માનયુક્ત હાય છે. (૫) કાઈ એક નારક જીવ ક્રોધયુકત અને કાઇ એક માયાયુકત હોય છે. (૬) કોઇ એક નારક છત્ર ક્રોધથી ઉપયુક્ત હાય છે અને અનેક નારક જીવ માયાથી ઉપયુક્ત હોય છે. (૭) એનેક નારક જીવ ક્રોધથી યુક્ત હાય છે અને એક નારક જીવ માયાથી ઉપયુક્ત હેાય છે. (૮) અનેક નારક જીવ ક્રોધથી અને માયાથી ઉપયુક્ત હાય છે. (૯) કાઇ એક નારક જીવ ક્રોધ અને લેાભથી યુક્ત હાય છે. (૧૦) કાઇ એક ક્રોધથી અને અનેક લાભથી ઉપયુક્ત હાય છે, (૧૧)અનેક નારકજીવ ક્રોધથી ઉપયુક્ત હાય છે તે કાઇ એક નારક જીવ લેાભથી ઉપર્યુક્ત હાય છે. (૧૨) અનેક નારક જીવ ક્રોધ અને લાભથી ઉપયુક્ત હોય છે. (૧૩) કાઇ એક નારક જીવ માનથી અને માયાથી ઉપયુક્ત હાય છે. (૧૪) કોઇ એક નારક જીવ માનથી ઉપયુક્ત હોય છે અને અનેક નારક જીવ માયાથી ઉપર્યુક્ત હાય છે. (૧૫) અનેક નારક જીવ માનથી ઉપયુક્ત હોય છે અને કોઈ એક નારક જીવ માયાથી ઉપયુક્ત હેાય છે. (૧૬) અનેક નારક જીવ માનથી અને માયાથી પણ ઉપયુક્ત હોય છે. (૧૭) કાઇ એક નારક જીવ માનથી અને લાભથી ઉપયુક્ત હેાય છે. (૧૮) કાઇ એક નારક જીવ માનથી અને અને અનેક નારક જીવ લાભથી ઉપયુક્ત હાય છે. (૧૯) અનેક નારક જીવ માનયુક્ત અને કોઇ એક નારક જીવ લેાભયુક્ત હેાય છે. (૨૦) અનેક નારક જીવ માનથી અને લાભથી ઉપયુકત હોય છે. (૨૧) કોઇ એક નારકજીવ શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૬૬
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy