SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ લેજોપયુકત હોય છે. (૧૬) અનેક નારક જ ક્રોધપયુક્ત, માને પયુક્ત અને લેપયુક્ત હોય છે. હવે માનની જગ્યાએ માયાને મૂકવાથી નીચે પ્રમાણે આઠ બીજા ભાંગા બનશે (૧૭) કેઈ એક નારક જીવ કોપયુત, માયોપયુક્ત અને લેપયુક્ત હોય છે. (૧૮) કેઈ એક નારક જીવ કોપયુકત અને માયોપયુકત હોય છે અને ઘણા નારક છે પયુક્ત હોય છે. (૧૯) કેઈ એક નારક જી કોપયુકત અને લેપયુકત હોય છે. અને ઘણું નારક માપયુક્ત હોય છે. (૨૦) કેઈ એક નારક જીવ ફોધપયુક્ત અને ઘણાનારક છે માપયુક્ત અને ઘણું લેભપયુક્ત હોય છે. (૨૧) ઘણા નારક છે ક્રોધપયુક્ત અને કોઈ એક નારક જીવ માયાપયુકત અને લેભોપયુકત હોય છે. (૨૨) ઘણા નારક જીવ કોપયુકત અને લેભપયુકત હોય છે. અને કેઈ એક નારક જીવ માપયત હેય છે. (૨૩) ઘણું નારક જીવ કોપયુકત અને માપયુકત હોય છે અને કઈ એક નારક જીવ લેભપયુકત હોય છે. (૨૪) ઘણું નારક જો કોપયુકત, માપયુકત અને લોભપયુકત હોય છે. હવે ક્રોધની જગ્યાએ માન મૂકીને ચોથા આઠ ત્રિકસંગી ભાંગા નીચે પ્રમાણે બનશે-(૨૫) કે એક નારક જીવ માનપયુકત, માપયુક્ત અને લોપયુત હોય છે. (૨૬) કેઈ એક નારક જીવ માનોપયુકત, માપયુક્ત હોય છે અને ઘણું લેપયુકત હોય છે. (૨૭) કેઈ એક નારક જીવ માનપયુક્ત અને ઘણા નારક જીવે માયોપયુક્ત અને કેઈ એક લેપયુક્ત હોય છે. (૨૮) કોઈ એકનારક જીવ માનોપયુકત અને ઘણું માપયુકત અને લેભપયુકત હોય છે. (૨૯) ઘણું નારકે માનેપયુકત અને કઈ એક નારક માપયુકત અને લેપયુકત હોય છે. (૩૦) ઘણા નારકે માનપયુક્ત અને લેભપયુક્ત અને કઈ એક નારક માપયુક્ત હોય છે. (૩૧) ઘણા નારકે માનોપયુક્ત અને માયોપયુત અને કઈ એક નારક જીવ લેજોપયુક્ત હોય છે. (૩૨) ઘણું નારકે માનોપયુક્ત, માપયુકત અને લેપયુકત હોય છે. હવે ચતુષ્ક સંગ દ્વારા ૧૬ ભાંગા આ પ્રમાણે બને છે – ક્રોધ, માન, માયા અને લેભ એ ચારેને એક વચનમાં રાખીને પહેલે ભાગે બને છે. લેભને બહુવચનમાં રાખીને બીજો ભાગ બને છે. હવે માયાને બહુવચનમાં મૂકીને ત્રીજો તથા ચે ભાગે બનશે. પહેલા બે ભાંગી માયાને એક વચનમાં રાખીને બનેલા છે. અને ત્રીજે ચે ભાગે માયાને બહુવચનમાં રાખીને બને છે. આ રીતે ચાર ભાંગા થાય છે. ઉપરના ચારે ભાંગામાં માનને બહુવચનમાં રાખીને બીજા ચાર ભાગ બને છે. આ રીતે જે આઠ ભાંગા બને છે તે આઠે માં કોધને બહુવચનમાં રાખીને બીજા આઠ ભાંગા બને છે. પહેલા આઠ ભાંગામાં ક્રોધને એક વચનમાં રાખે છે. આ રીતે કુલ ૧૬ ભાંગા ચારના સાગથી બને છે. હવે તે સેળ ભાંગી વિગતથી આપવામાં આવે છે– (૧) કઈ એક નારક જીવ કોપયુકત, માનપયુક્ત, માપયુક્ત અને લેભેપિયુકત હોય છે. (૨) કોઈ એક નારક જીવ પયુકત, માપયુક્ત, મા શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૬૮
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy