________________
છેતાલીસ લાખ આવાસ ઉત્તર દિશામાં છે. દ્વીપકુમાર, દિકકુમાર, ઉદધિકુમાર, વિકમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ છ યુગલેના જે
તેર-તેર લાખ આવાસ કહ્યાં છે તે આવાસોમાંના પ્રત્યેકના ચાલીસ-ચાલીસ લાખ આવાસે દક્ષિણ દિશામાં છે અને છત્રીસ-છત્રીસ લાખ આવાસો ઉત્તર દિશામાં છે. એમ છતેર-તેર લાખ થાય છે. તે બધાંનો સરવાળે કરવાથી અસરકુમાર વગેરે ભવનપતિ દેવાનાં કુલ ૭૭૨૦૦૦૦૦ સાત કરોડ અને બંતેર લાખ ભવન થાય છે.
- હવે સૂત્રકાર પૃથ્વીકાયિક જીવોનાં આવાસોનું વર્ણન કરવાના આશયથી કહે છે કે- જેવદ્યા થૈ મેતે ! પુવારૂચાવારનવાસી ?) હે પ્રભા પૃથ્વીકાયિક છાનાં કેટલા લાખ આવાસો કહ્યાં છે? (જોયH! અT
વિકાદશાવરણયતા વન્નત્તા ) હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીના અસંખ્યાત લાખ આવાસો કહ્યાં છે. (વાવ-સંજ્ઞા સિયવિમળાવાસરચના પન્નત્તા) એજ પ્રમાણે તિષ્ક દેવે સુધીના જીવોના અસંખ્યાત લાખ આવાસો કહ્યાં છે. અહીં “વાવ” પદથી અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિયજી, તીન્દ્રિયજી, ચતુરિન્દ્રિયજી, પંચેન્દ્રિયતિથી મનુષ્ય અને વાણવ્યંતરદેવને ગ્રહણ કરવા જોઈએ. એ રીતે અપ્રકાયિક છથી લઈને વ્યંતરદેવ સુધીના આવાસે તથા જ્યોતિષ્કદેવનાં વિમાનાવાસો અસંખ્યાત લાખ પ્રમાણ છે, એવું કહેવામાં આવ્યું છે.
હવે સૂત્રકાર સૌ ધમકલ્પના વિષયમાં કહે છે–(રોમે મને ! જે જરૂચા વિમાનવાચનસા વનત્તા ?) હે ભગવન્! સૌધર્મ ક૫માં દેવલોકમાં ) કેટલા લાખ વિમાનાવાસે કહ્યાં છે? (જોયા! ઘરસંવિવાર સચરાના) હે ગૌતમ ! સૌધર્મ કલ્પમાં બત્રીસ લાખ વિમાનાવાસે કહ્યાં છે. (g) એજ પ્રમાણે ઈશાનક૫થી લઈને પાંચ અનુત્તર વિમાન સુધીનાં પ્રશ્નસૂત્રો કહેવાં જોઈએ. એ બધા પ્રશ્નોને ઉત્તર ભગવાને જે ત્રણ ગાથાઓ મારફત આપે છે તે ગાથાઓનો સારાંશ નીચે પ્રમાણે છે–
સૌધર્મ કલ્પમાં બત્રીસ લાખ વિમાનાવાસ છે તે વાત તો સૂત્ર દ્વારા જ ઉપર બતાવી દીધી છે. ઈશાન ક૫માં અઠાવીસલાખ વિમાનાવાસ સનકુમાર કપમાં બારલાખ વિમાનાવાસ, માહેન્દ્ર કલ્પમાં આઠલાખ વિમાનાવાસ, બ્રહ્મલોકમાં ચારલાખ વિમાનાવાસ, લાન્તક કપમાં પચાસ હજાર વિમાનાવાસ. મહાશક કપમાં ચાલીસ હજાર વિમાનાવાસ, અને સહસાર ક૯પમાં છ હજાર વિમાનાવાશે કહેવામાં આવ્યા છે. આનત અને પ્રાણત કપમાં ચાર વિમાનાવાસ, આરણ અને અચુત કલપમાં ત્રણસો વિમાનાવાસો કહ્યાં છે. આ રીતે આનત, પ્રાણુત,
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૫૭