SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર “જો મા ! જે ફળ સસૂત્ર દ્વારા આપવામાં આવ્યું છે તેને અર્થ આગળ કહ્યા પ્રમાણે સમજ. આ પ્રમાણે છટ્વસ્થ જીવના વિષયમાં ત્રણ કાળ સંબંધી ત્રણ આલાપકનું કથન કરીને હવે સૂત્રકાર અવધિજ્ઞાનના વિષયમાં નીચે પ્રમાણે કહે છે-(કા ૪૩મથો તા બાહોણિશો વિ) જેવું છવાસ્થનું કથન કર્યું છે તેવું જ કથન અવધિજ્ઞાનીનું તથા (ત પરમહોત્રિો ) પરમાધેવધિકનું પણ સમજવું.( વિnિ તિનિ સાઢાવ માળિયન્ના) તે દરેક અવધિજ્ઞાનીના ત્રણ ત્રણ આલાપક કહેવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે અવધિજ્ઞાનીના વિષયમાં અને પરમઅવધિજ્ઞાનીના વિષયમાં પ્રત્યેકના ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી ત્રણ ત્રણ આલાપક થાય છે પરમ અવધિજ્ઞાનથી ઓછું જે અવધિજ્ઞાન છે તેનું નામ “ઘોડધિજ” છે. આ અવધિકથી જે વ્યવહાર કરે છે એટલે કે રૂપી દ્રવ્યને જાણે છે. તેને આધવધિક કહે છે. આવધિકથી જે ઉત્કૃષ્ટજ્ઞાની હોય છે તેને પરમાધવધિક જ્ઞાની કહે છે. તે પરમાધવધિજ્ઞાની ચરમશરીરી હોય છે. - પરમ અવધિજ્ઞાની સમસ્ત રૂપી દ્રવ્યોને, અસંખ્યાત લેક પરિમિત આ લેકના ખંડેને, અને અસંખ્યાત અવસર્પિણીઓને જાણે છે. હવે સૂત્રકાર કેવલીભગવંતના વિષયમાં કહે છે. (વરી મં! મજૂરે જતીત્ત અનંત શાહ સમાં વાવ બંd g?) હે ભગવન! અનંત અને શાશ્વત એવા ભૂતકાળમાં શું કેવળજ્ઞાની મનુષ્ય (વાવ) “ સમસ્ત દુઃખોને નાશ કર્યો છે? ત્યાં સુધીનું કથન સમજવું. આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે-હે ભગવન ! જે કેવળી ભગવંત થયા છે તેઓ શું અનંત અને શાશ્વત એવા ભૂતકાળમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિવૃત્ત થયા છે? કે નથી થયા ? તથા તેમણે સમસ્ત દુઃખેને નાશ કર્યો છે કે નથી કર્યો? મહાવીર પ્રભુ તે પ્રશ્નને આ પ્રમાણે જવાબ આપે છે. (હંતા નયમ ! સિવિંશ નાવ સંત જેવું) હા ગૌતમ ! જે કેવલી ભગવંતે થયા છે તેમણે ભૂતકાળમાં સિદ્ધ પદ પ્રાપ્ત કર્યું છે, અહીં “સમસ્ત એને અંત કર્યો છે ત્યાં સુધીનું તમામ કથન સમજવું, (તે તિત્તિ માત્રાવા માળિયદવા છ૩મથa sણ ) જે પ્રમાણે છઘના પ્રકરણમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના ત્રણ આલાપક કહેવામાં આવ્યા છે એજ પ્રમાણે કેવળી ભગવંતો વિષયક ત્રણ આલાપક કહેવા જોઈએ. (સિવિંન્નકુ, સિકૉંતિ, સિન્નિતિ) ભૂતકાળમાં કેવલી ભગવંતે સિદ્ધ થયા હતા, વર્તમાનકાળમાં તેઓ સિદ્ધ થાય છે, તથા ભવિષ્યમાં પણ તેઓ સિદ્ધ થશે. (से नूणं भंते ! अतीत अणंत सासयौं समय पडुप्पण्णं वा सासय समयः, अणागय अणंत वा सासय समयं जे कइ अंत करावा अंतिमसरीरिया वा सिझिसु वा जाव सम्वदुक्खाण अंत करेंसु वा करेति वा, किरिस्संति वा सम्वे ते उप्पण्गनाणदंसणधरा अरहा जिणा केवलो भवित्ता तओ पच्छा કિન્નતિ, વાવ શં શિરિરવિ શા) હે ભગવન્! અનંત અને શાશ્વત એવા શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૫૧
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy