SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્ત કર્મોથી છુટકારો મેળવે છે. “ પરિનિશ્વારિ” કર્મ સંતાપ દૂર થવાથી બિલકુલ શીતલભૂત થાય છે. અહીં ઉપલક્ષણથી “ક્રિાણુ, શિક્સિસિંતિ ઇત્યાદિરૂપે ભૂત અને ભવિષ્યકાળને પણ ગ્રહણ કરે જઈએ. કારણ કે સિદ્ધ પદની પ્રાપ્તિ થયા વિના સમસ્ત દુઃખોને અંત થઈ શકતો નથી (જે તેnvi જોયા! નાર દવા ચંd ૩) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે માત્ર સંયમ વગેરેથી કઈ પણ છદ્મસ્થ જીવની સિદ્ધિ થઈ નથી, થતી નથી, અને ભવિષ્યકાળમાં થશે પણ નહીં. અહીં ગૌતમ સ્વામીએ પ્રભુને ભૂતકાળવિષયક પ્રશ્ન પૂછો, અને ભગવાને તેને ત્રણે કાળ સંબંધી ઉત્તર દીધો. આ રીતે ભગવાને પોતાના જવાબથી જ ગૌતમ સ્વામીને વર્તમાન અને ભવિષ્યકાળ વિષે થવાવાળે સંશય દૂર કરી નાખે છે. છતાં પણ મંદમતિ. વાળા શિષ્ય વર્તમાન અને ભવિષ્યકાળ વિષયક બે પ્રશ્ન આલાપકે સરળતાથી સમજી સકે તે આશયથી સૂત્રકારે (પહુવનેવિ ઇવં વેવ) “ પ્રત્યુત્પન્નમાંવર્તમાનકાળમાં પણ એમ જ સમજવું” એવું કહ્યું છે. (નવરં) વિશેષતા એ છે કે તે નિર્જરિ માનદવે) અહીં “વિષ્યત્તિ” એ પ્રમાણે વર્તમાન કાળની ક્રિયાને પ્રયોગ કરીને આલાપક બેલ જોઈએ. તે આલાપક આ પ્રમાણે છે. "छउमत्थेणं भते ! मणूसे पडुप्पन्नं सासयं समय केवलेणं संजमेणं, केवलेणं, संवरेणं केवलेणं बंभचेरवासेणं केवलाहिं पवयणमाईहिं सिज्झति, बुझांति, मुच्चंति, પરિનિવચંતિ, નવદુર્વાનુમંત રંતિ ?” હે ભગવન્! શું છદ્મસ્થ મનુષ્ય શાશ્વત એવા વર્તમાનકાળમાં માત્ર સંયમથી, માત્ર સંવરથી, માત્ર બ્રહ્મચર્ય પાલનથી તથા માત્ર પ્રવચનમાતાની આરાધનાથી સિદ્ધ થયા છે, બુદ્ધ થયા છે, સમસ્ત કર્મોથી છટકાર પામે છે, કર્મ સંતાપ દૂર થવાથી બિલકુલ શીતલીભૂત થાય છે અને શું સમસ્ત દુઃખના અંતર્તા થાય છે ? ભવિષ્યકાળનો આલાપક બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે-(માણ વિ પર્વ વેવ) ભવિષ્યકાળમાં પણ પૂર્વોક્ત કથન અનુસાર સમજવું (નવ) પરન્તુ તેમાં આ પ્રમાણે વિશેષતા છે. (વિવિજ્ઞાણંતિ માળિયR) અહીં આલાપક બોલતી વખતે ભવિષ્યકાળનું “સેસ્થતિ” ક્રિયાપદ વાપરીને આલાપક વાપરવું જોઈએ. તે આલાપક આ પ્રમાણ બનશે-“મળે નું भंते ! मणूसे अणागयमणंत सासयं समय केवलेणं संजमेणं, केवलेणं संवरेणं, केवलेणं बंभचरेवासेणं, केवलाहिं पवयणमाईहिं सिज्झिस्संति, बुज्झिस्संति, मुच्चिस्संति, પરિનિવાસંતિ, સવયુવાનમંતં રિતિ ?” હે ભગવન શું છદ્મસ્થ મનુષ્ય અનંત અને શાશ્વત એવા ભવિષ્યકાળમાં માત્ર સંયમથી, માત્ર સંવરથી, માત્ર બ્રહ્મચર્ય પાલનથી, તથા માત્ર પ્રવચનમાતાની આરાધનાથી સિદ્ધ થશે ? બુદ્ધ થશે ? મુક્ત થશે? પરિનિવૃત થશે? તથા શું તેઓ સમસ્ત ને અંત કરનાર થશે? આ વર્તમાનકાલિક અને ભવિષ્યકાલિક બધા પ્રશ્નોનો શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨પ૦
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy