SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ થયા છે? મુક્ત થયા છે? પનિવૃત થયા છે? તથા સમસ્ત દુઃખા ના અંત કરનાર થયેા છે ખરા ? આ પ્રશ્ન પૂછનાર ગૌતમ સ્વામીના અભિપ્રાય એવા છે કે જ્યારે મેહની ઉપશાન્ત અવસ્થા હાય છે ત્યારે સયમાદિક સર્વ પ્રકારે વિશુદ્ધ રહે છે. અને તે વિશુદ્ધ સંયમાકિ જ સિદ્ધિ પ્રાપ્ત કરવાના કારણરૂપ હાય છે જે સંયમાદિક તે સમયે મેદ છે. એટલે કે છદ્મસ્થ જીવામાં પણ મેાહની ઉપશાન્ત અવસ્થામાં વિશુદ્ધ સંયમ આદિ મેજૂદ હોય છે, તેથી એ પ્રકારના પ્રશ્ન ઉદ્ભવે છે કે વિશુદ્ધ સંયમ આદિના પ્રભાવથી શું છદ્મસ્થ જીવ પહેલાં કદી પણ સિદ્ધ થયા છે ? પ્રભુએ તેના જવામ આ પ્રમાણે આખ્યાન(ગોયમા ! નો ફળદ્રે સમદ્રે) હે ગૌતમ! તે પ્રમાણે થતું નથી, એટલે કે સયમાદિ વડે ભૂતકાળમાં કોઈ પણ છદ્મસ્થ જીવ સિદ્ધપદ પામ્યા નથી, તેનું કારણ જાણવાને માટે ગૌતમસ્વામી પૂછે છે (લે ઢેળવળ અંતે ! વં યુવતું એવ નાવ ગત ભુિ) હે ભગવન્! આપ એવું શા કારણે કહેા છે. માત્ર સંયમ વગેરેથી કાઇપણ છદ્મસ્થ સિદ્ધ થયા નથી, બુદ્ધ થયા નથી મુક્ત થયા નથી, પરિનિવૃત થયા નથી અને સમસ્ત દુઃખોને અંતકર્તા થયા નથી? ગૌતમના આ પ્રશ્નનું તાત્પ આ પ્રમાણે છે. માત્ર સયમ વગેરે કારણેાથી કાઇ પણ છદ્મસ્થ જીવ સિદ્ધપદ પામ્યા નથી તેનું કારણ શું છે ? ઉત્તર-( 7ોચમા ) હે ગૌતમ! ( जे केइ अंतकरा अंतिमसरीरिया वा जाव सव्वदुक्खाणं अंत करे सु वा, करेति वा, करिस्संति वा सव्वे ते उप्पण्णनाणदंसणधरा अरहा जिणा केवली भवित्ता, तओ पच्छा सिज्झति बुज्झंति, मुच्चंति, परिनिव्वायंति, सव्वदुक्खाणं અંતરે મુકવા, રેતિ વા, સિંતિ વા, ) '' જે અન્તકર થયા છે, અન્તિમ શરીરવાળા થયા છે, "3 यावत् જેમણે સમસ્ત દુઃખાના અંત કરી નાખ્યા છે, વર્તમાનકાળમાં જેએ તેને અંત કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ જે તેના અંત કરશે, તે બધાં ઉત્પન્ન કેવલ જ્ઞાન અને કેવલદશ નધારી અહંત, જિન અને કેવલી થયા પછી જ સિદ્ધ થયા છે, બુદ્ધ થયા છે, મુક્ત થયા છે, પરિનિવૃત થયા છે, અને તેમણે જ સમસ્ત દુઃખાના અંત કર્યાં છે, તે જ અંત કરે છે અને ભવિષ્યમાં પણ તેએ જ અંત કરશે. જે જીવેા ભવના (જન્મમરણને) અંત કરી નાખે છે તેમને અંતકર કહે છે. ભવના અંત ઘણા કાળ પછી પણ થાય છે, તે કારણે કહ્યું છે કે—ગૃહીત (ચાલુ) શરીર જ તેમનું અન્તિમ શરીર છે-એ શરીર છેડયા પછી જેમને ખીજું શરીર ધારણ કરવાનું નથી. એવા ચરમ શરીરવાળા જીવાને જ અંતિમશરીરી કહે છે. 66 जाव (ચાવતા) પઢથી અહીં “ સિન્નિષુ, સિક્ક્ષ, સિĀિRT ,, આ ક્રિયા પદો ગ્રહણ કરવામાં આવ્યાં છે. ચાર ધનઘાતી કર્મોના નાશથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળદશનને જે ધારણ કરે છે તેમને “વ્છનાળયંસTTT Y કહે છે ઇન્દ્રાદિકદેવા વડે નિરવદ્ય (પાપરહિત) સેવા પામવાને ચાગ્ય જેએ હાય છે તેમને “ વિજ્ઞા' કહે છે જેમણે રાગ દ્વેષ નષ્ટ કર્યો છે તેમને જિન કહે છે ? કેવળ જ્ઞાનથી જે યુક્ત હોય છે તેને કેવલી કહે છે. ‘‘મુજયંતિ” ܕ શ્રી ભગવતી સૂત્ર : ૧ ,, ૨૪૯
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy